AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election : AAP ના પગલે હવે કોંગ્રેસના વાયદા,ખેડૂતોને લઈ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ચૂંટણીલક્ષી જાહેરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે દરેક રાજકીય પાર્ટીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 12:33 PM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly elections)  પડઘમ શરૂ થઈ ચૂકયા છે અને દરેક રાજકીય પાર્ટીએ હવે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.એક તરફ PM મોદી અને અમિત શાહ જેવા ભાજપના (Gujarat BJP) દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. તો AAP એ તો નવો ચિલો ચીતરીને ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના (Gujarat election) ત્રણથી ચાર મહિના અગાઉ જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. સાથે મતદારોની રીઝવવા કેજરીવાલે ગેરંટી પણ આપી છે, ત્યારે હવે AAP ના રસ્તે કોંગ્રસ પણ જોવા મળી રહી છે.ખેડૂતોને (Farmer) લઈ કોંગ્રેસની ચૂંટણીલક્ષી જાહેરાતો કરી છે.

કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફ

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભાના (Gujarat Assembly) વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જાહેરાત કરી છે કે કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફ કરવામાં આવશે.તેમજ ખેડૂતોને દિવસે 10 કલાક મુક્ત વીજળી આપવાની પણ જાહેરાત કરી છે.ઉપરાંત સહકારી માળખામાં બદલાવ લાવી રાજકીય દખલગીરી બંધ કરવાનુ પણ કહેવામાં આવ્યુ છે.તેમજ સહકારી માળખામાં પણ 33 ટકા મહિલા અનામતનો વાયદો આપવામાં આવ્યો છે.

સહકારી માળખામાં પણ બદલાવ લાવશે કોંગ્રેસ

તો ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ખેડૂતોનો  (farmer) પાક ઓછા ભાવે નહીં ખરીદવાનો કાયદો બનાવવાની પણ વાત કરી છે.તેમજ જમીનની પુનઃ માપણી કરવાનો કોંગ્રેસે વાયદો કર્યો છે.કોંગ્રેસ સરકાર આવશે તો પશુપાલકોને લિટરદીઠ 5 રૂપિયાની સબસીડી આપવામાં આવશે.દરેક માલધારીઓને ખેડૂતનો દરજ્જો કોંગ્રેસ આપશે.સાથે જ ખેડૂતોના સિંચાઈ દર માં 50 ટકા ની રાહત આપવામાં આવશે.

મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
g clip-path="url(#clip0_868_265)">