AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election : AAP ના પગલે હવે કોંગ્રેસના વાયદા,ખેડૂતોને લઈ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ચૂંટણીલક્ષી જાહેરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે દરેક રાજકીય પાર્ટીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 12:33 PM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly elections)  પડઘમ શરૂ થઈ ચૂકયા છે અને દરેક રાજકીય પાર્ટીએ હવે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.એક તરફ PM મોદી અને અમિત શાહ જેવા ભાજપના (Gujarat BJP) દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. તો AAP એ તો નવો ચિલો ચીતરીને ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના (Gujarat election) ત્રણથી ચાર મહિના અગાઉ જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. સાથે મતદારોની રીઝવવા કેજરીવાલે ગેરંટી પણ આપી છે, ત્યારે હવે AAP ના રસ્તે કોંગ્રસ પણ જોવા મળી રહી છે.ખેડૂતોને (Farmer) લઈ કોંગ્રેસની ચૂંટણીલક્ષી જાહેરાતો કરી છે.

કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફ

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભાના (Gujarat Assembly) વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જાહેરાત કરી છે કે કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફ કરવામાં આવશે.તેમજ ખેડૂતોને દિવસે 10 કલાક મુક્ત વીજળી આપવાની પણ જાહેરાત કરી છે.ઉપરાંત સહકારી માળખામાં બદલાવ લાવી રાજકીય દખલગીરી બંધ કરવાનુ પણ કહેવામાં આવ્યુ છે.તેમજ સહકારી માળખામાં પણ 33 ટકા મહિલા અનામતનો વાયદો આપવામાં આવ્યો છે.

સહકારી માળખામાં પણ બદલાવ લાવશે કોંગ્રેસ

તો ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ખેડૂતોનો  (farmer) પાક ઓછા ભાવે નહીં ખરીદવાનો કાયદો બનાવવાની પણ વાત કરી છે.તેમજ જમીનની પુનઃ માપણી કરવાનો કોંગ્રેસે વાયદો કર્યો છે.કોંગ્રેસ સરકાર આવશે તો પશુપાલકોને લિટરદીઠ 5 રૂપિયાની સબસીડી આપવામાં આવશે.દરેક માલધારીઓને ખેડૂતનો દરજ્જો કોંગ્રેસ આપશે.સાથે જ ખેડૂતોના સિંચાઈ દર માં 50 ટકા ની રાહત આપવામાં આવશે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">