Gujarat Election : હવે યુવા મતદારોને આકર્ષવા ભાજપની મથામણ, યુવા સંમેલન થકી કરશે ‘શક્તિપ્રદર્શન’

અમદાવાદ દિનેશ હોલ ખાતે ભાજપ યુવા મોરચો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની (Gujarat BJP Chief C R Paatil) અધ્યક્ષતામાં દિગ્વિજય યુવા દિવસની ઉજવણી કરશે.

Gujarat Election : હવે યુવા મતદારોને આકર્ષવા ભાજપની મથામણ, યુવા સંમેલન થકી કરશે 'શક્તિપ્રદર્શન'
Gujarat Election 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 12:23 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat election 2022) પહેલા દરેક પક્ષ એક્શનમાં છે, ત્યારે ભાજપ પણ યુવા સંમેલન થકી શક્તિપ્રદર્શન કરશે. જેના ભાગરૂપે આગામી 11 સપ્ટેબરે ભાજપ યુવા સંમેલન યોજશે. અમદાવાદ દિનેશ હોલ ખાતે ભાજપ યુવા મોરચો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની (Gujarat BJP Chief C R Paatil) અધ્યક્ષતામાં દિગ્વિજય યુવા દિવસની ઉજવણી કરશે. આ સંમેલનમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) હાજર રહે તેવી શકયતા છે.એટલું જ નહીં સદસ્યતા અભિયાન હેઠળ જોડાયેલા નવા યુવાનોને સંમેલનમાં ભાજપ (gujarat BJP)આવકારશે અને 2022ની ચૂંટણીમાં યુવાનોને આકર્ષવા ભાજપ પ્રયાસ કરશે.

ચૂંટણીને લઇ ભાજપ 365 દિવસ એક્શન મોડમાં !

વિધાનસભા ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપે (BJP) તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં પાંચ રાજ્યોના કાર્યકર્તાઓ પ્રચાર (Campaign) માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના કાર્યકરો બે દિવસના ગુજરાત (Gujarat) પ્રવાસે આવ્યા છે. આ કાર્યકર્તાઓને ઝોન પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાનના ભાજપના કાર્યકર્તાઓને સોંપાઈ છે, જ્યારે બિહાર ભાજપના કાર્યકરોને સૌરાષ્ટ્રમાં (Saurashtra)  પ્રચાર-પ્રસારની કામગીરી સોંપવામાં આવી છે. આ કાર્યકરો બે દિવસ દરમિયાન પ્રચારની રણનીતિ ઘડશે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભાજપ પણ હવે સંપૂર્ણપણે ઈલેક્શન મોડમાં આવી ગયુ છે. ભાજપે આ વખતે પ્રચાર માટે અન્ય રાજ્યોમાંથી પણ કાર્યકરો બોલાવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ કાર્યકરો તેમને સોંપાયેલી જવાબદારી મુજબ જે તે ઝોનમાં પ્રચારની રણનીતિ ઘડશે. છેલ્લા ઘણા સમયથી ભાજપે પ્રચારની શરૂઆત કરી દીધી છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દરેક જિલ્લામાં જઈને વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ દ્વારા કાર્યકરો સાથે સંવાદ કરે છે. જેમાં ચૂંટણી પ્રચારની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવે છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">