NEET UG 2023 : મણિપુરમાં હિંસાની અસર, વિદ્યાર્થીઓ માટે NEET પરીક્ષા મોકૂફ

NEET UG Exam 2023 Postponed : NTA દ્વારા મણિપુરના પરીક્ષા કેન્દ્રો પર NEET UG 2023ની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ રાજ્યમંત્રી ડો.રાજકુમાર રંજને પરીક્ષા મોકૂફ રાખવાની માંગ કરી છે.

NEET UG 2023 : મણિપુરમાં હિંસાની અસર, વિદ્યાર્થીઓ માટે NEET પરીક્ષા મોકૂફ
NEET UG 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 9:43 AM

NEET UG 2023 : દેશભરમાં આજે NEET UG 2023ની પરીક્ષા યોજાશે. બપોરે 2થી સાંજે 5:20 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. બપોરે 1:30 બાદ પરીક્ષા કેન્દ્રમાં એકપણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહીં આવે. રાજયમાં અંદાજે 80 હજાર સહિત દેશભરમાંથી 20.87 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. 3 કલાક 20 મિનિટની પરીક્ષા 720 માર્કની રહેશે. 200 પ્રશ્નોમાંથી 180 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓને આપવાના રહેશે. સાચા સવાલના જવાબના 4 માર્ક અને સવાલના ખોટા જવાબ પર માઇનસ 1 માર્ક કપાશે.

આ પણ વાંચો : NEET UG 2023 : MBBSની સીટોમાં 97 ટકાનો વધારો, જાહેર થયેલી યાદીમાં ગુજરાતનું નામ પણ સામેલ, જાણો દરેક રાજ્યની સીટો

મણિપુરમાં અનામત વિવાદને લઈને ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને NEET UG પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ રાજ્ય સરકારની વિનંતી પર આ નિર્ણય લીધો છે. NTAએ કહ્યું છે કે મણિપુર કેન્દ્રોની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. રાજકુમાર રંજને NTAને પત્ર લખ્યો હતો.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મણિપુરમાં પરીક્ષા મોકૂફ રાખવા અંગે નોટિસ જાહેર કરી છે. સૂચના ઓફિશિયલ વેબસાઇટ – neet.nta.nic.in પર જોઈ શકાય છે. જો કે, NTAએ કહ્યું છે કે, પરિસ્થિતિ સામાન્ય થયા બાદ નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.

નવું NEET UG Admit Card જાહેર કરવામાં આવશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી, NTA એ મણિપુરમાં પરીક્ષા આયોજિત કરવાની સુધારેલી તારીખની જાહેરાત કરી નથી. એકવાર પરીક્ષાની તારીખ જાહેર થઈ ગયા પછી NTA ઉમેદવારો માટે સુધારેલા પ્રવેશ કાર્ડ જાહેર કરવાની તારીખ પણ જાહેર કરશે.

આજે NEET Exam

અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પરીક્ષા આજે 7 મે, 2023 ના રોજ લેવામાં આવશે. NEET UG 2023 ની પરીક્ષા બપોરે 2 થી 5:20 દરમિયાન લેવામાં આવશે.

પરીક્ષા કેન્દ્રની ઔપચારિકતા સવારે 11 વાગ્યાથી શરૂ થશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તપાસની પ્રક્રિયા માટે સમયસર પરીક્ષા સ્થળે પહોંચી જાય. બપોરે 1.30 વાગ્યા પછી ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. વધુ વિગતો માટે તમે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">