ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર રહેશે બંધ, અમદાવાદમાં કર્ફયુને પગલે લેવાયો નિર્ણય
ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના કર્ફયુને કારણે અક્ષરધામ મંદિર બંધ રહેશે. 20થી 23 નવેમ્બર સુધી મંદિર બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે અમદાવાદ શહેર બે દિવસ બંધ રહેશે. Web Stories […]
ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના કર્ફયુને કારણે અક્ષરધામ મંદિર બંધ રહેશે. 20થી 23 નવેમ્બર સુધી મંદિર બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે અમદાવાદ શહેર બે દિવસ બંધ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો