અયોધ્યા દીપોત્સવ: રામલીલાની શોભાયાત્રા નીકળશે, અયોધ્યા 5.51 લાખ દીવડાથી ચમકી ઉઠશે, જુઓ VIDEO

   દિવાળીમાં રામ નગરી અયોધ્યામાં આ વર્ષે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. અયોધ્યામાં 12 ઘાટ પર 5 લાખ 51 હજાર દિવડા પ્રગટાવવામાં આવશે. ત્યારે રાત્રીના 10થી 2 વાગ્યા સુધીમાં રામલીલાના ચરિત્ર સાથે જોડાયેલી શોભાયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા સાકેત મહાવિદ્યાલયથી રામકથા પાર્ક સુધીની રહેશે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ […]

અયોધ્યા દીપોત્સવ: રામલીલાની શોભાયાત્રા નીકળશે, અયોધ્યા  5.51 લાખ દીવડાથી ચમકી ઉઠશે, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 26, 2019 | 4:36 AM

દિવાળીમાં રામ નગરી અયોધ્યામાં આ વર્ષે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. અયોધ્યામાં 12 ઘાટ પર 5 લાખ 51 હજાર દિવડા પ્રગટાવવામાં આવશે. ત્યારે રાત્રીના 10થી 2 વાગ્યા સુધીમાં રામલીલાના ચરિત્ર સાથે જોડાયેલી શોભાયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા સાકેત મહાવિદ્યાલયથી રામકથા પાર્ક સુધીની રહેશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ યાત્રામાં અનેક દેશના કલાકારો ભાગ લેશે. બીજી તરફ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પણ દિવાળીની તૈયારીઓમાં લાગી ગઈ છે. શનિવારે તમામ 12 ઘાટ પર 5 લાખ 51 હજાર દિવડા પ્રગડાવવાની સાથે 226 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, સાંસદ વીના ભટનાગર અને તમામ પ્રધાનો હાજર રહેશે. મહત્વનું છે કે રાજ્ય સરકારે આ તહેવારને રાજ્યનો મેળો જાહેર કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">