AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: 200 એકર જમીન પર 700 મહિલાઓએ કરી તરબુચની ખેતી, લાખોની કમાણી કરી બની પ્રેરણારૂપ

Watermelon Cultivation: મહિલાઓએ સામુહિક ખેતી તરફ પગલું ભર્યું છે. 700 જેટલી મહિલા ખેડૂતો 200 એકર જમીનમાં તરબૂચની ખેતી (Watermelon Cultivation) કરીને લાખોનો નફો કમાઈ રહી છે.

Success Story: 200 એકર જમીન પર 700 મહિલાઓએ કરી તરબુચની ખેતી, લાખોની કમાણી કરી બની પ્રેરણારૂપ
Watermelon FarmingImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 2:46 PM
Share

એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને મેળવવાનો નિશ્ચય કરી લે તો તે ચોક્કસપણે તેને મેળવી શકે છે. કૃષિ ક્ષેત્ર (Agriculture Sector)માં ઘણી સંભાવનાઓ છે. મહેનત અને લગનથી ખેતી કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. બદલાતા સમયમાં વિવિધ ક્ષેત્રોના લોકો ખેતી સાથે જોડાઈ રહ્યા છે અને નવી સફળતાની ગાથાઓ લખી રહ્યા છે. ઝારખંડના હજારીબાગ જિલ્લાથી 15 કિમી દૂર ચર્હીમાં રહેતી મહિલા ખેડૂતો(Women Famers)એ આ કરી બતાવ્યું છે. અહીં રહેતી મહિલાઓએ સામુહિક ખેતી તરફ પગલું ભર્યું છે. 700 જેટલી મહિલા ખેડૂતો 200 એકર જમીનમાં તરબૂચની ખેતી (Watermelon Cultivation) કરીને લાખોનો નફો કમાઈ રહી છે.

આ તમામ મહિલા ખેડૂતો પાસે ખૂબ જ નાના ટુકડાઓમાં જમીન હતી. આ ટુકડાઓ પણ ખૂબ ઓછી માત્રામાં ખેતી કરવામાં આવતી હતી. સમગ્ર ખેતી વરસાદ પર આધારિત હતી. આવી સ્થિતિમાં આ મહિલાઓએ એક ગ્રુપ બનાવ્યું અને પછી પોતાની જમીનો મિલાવી ખેતી માટે મોટી જમીન તૈયાર કરી અને સમૂહ ખેતી કરવાનું શરૂ કર્યું. તેનાથી તેમનો નફો પણ વધ્યો

હજારીબાગની આસપાસના વાતાવરણ અને આસપાસના જિલ્લાઓમાં તરબૂચની માગને ધ્યાનમાં રાખીને મહિલાઓએ તરબૂચની ખેતી કરવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ તો તેમણે ખેતી કરવાનો સંકલ્પ કર્યો. કોરોનાને કારણે લોકડાઉન હોવા છતાં તેમને સારો નફો મળ્યો. જે બાદ આ મહિલાઓએ મોટા પાયે તરબૂચની ખેતી (Watermelon Farming)શરૂ કરી. હવે આ તરબૂચ હજારીબાગ તેમજ આસપાસના તમામ જિલ્લાઓ અને પડોશી રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે.

જ્યાં આ મહિલા ખેડૂતોને ખેતીમાંથી એક વર્ષમાં ભાગ્યે જ 20 થી 30 હજાર મળતા હતા, આજે તેમની આવકમાં 4 થી 5 ગણો વધારો થયો છે, ખેડૂત દ્વારા ખેતી કરવામાં આવેલી જમીનની રકમ અનુસાર નફામાં તેનો હિસ્સો નક્કી કરવામાં આવે છે. મહિલા ખેડૂતોનો જુસ્સો ઘણો વધારે છે. તેઓ કહે છે કે હવે તે 12 મહિના સુધી ખેતી કરશે અને તેમાંથી તે વધુ નફો મેળવી શકશે.

આ પણ વાંચો: આ રોગે કેરીના પાકને કર્યો બરબાદ! નકલી દવાઓ અને બદલાતા હવામાને સર્જી સમસ્યા

આ પણ વાંચો: Power Crisis: તાપમાનમાં વધારા સાથે દેશમાં રેકોર્ડ સ્તરે પહોંચી વીજળીની ડિમાન્ડ, માગ 2 લાખ મેગાવોટને પાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">