PMFBY: પાક વીમા યોજનામાં થયો મોટો ફેરફાર, ખેડુતોને સીધો ફાયદો મળશે, જાણો શું છે સમગ્ર વિગત

પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત, ખેડુતોને પાક વીમા આપતી વખતે વીમા કંપનીઓદ્વારા વીમામાં વારસદારના નામનો સમાવેશ કરવામાં આવતો ન હતો.

PMFBY: પાક વીમા યોજનામાં થયો મોટો ફેરફાર, ખેડુતોને સીધો ફાયદો મળશે, જાણો શું છે સમગ્ર વિગત
PMFBY
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 2:43 PM

દેશના ખેડુતોને કુદરતી આફતો અને જીવાતોથી થતાં પાકને થતા નુકસાનથી રાહત આપવા માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના (Pradhan Mantri Fasal Bima Yojana) વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની શરૂઆત કરી હતી. આ યોજના દ્વારા ખેડુતોને વીમા કવચ મળે છે અને સૂચિત પાકનો નાશ થાય તો ખેડુતોને આર્થિક સહાય આપવામાં આવે છે.

યોજના હેઠળ વારસદારને જોડવા પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખેડુતોને પાક વીમા આપતી વખતે વીમા કંપનીઓ વીમામાં વારસદારના નામનો સમાવેશ કરતી નહોતી. જેના કારણે ખેડુતોના પરિવારોને નુકસાનની સ્થિતિમાં વીમા કવરની ચુકવણી કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

શું છે કર્ણાટક સરકારનો ફેંસલો ખેડુતોના પરિવારોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તે જોતા કર્ણાટક સરકારે નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, કર્ણાટક સરકારે હવે વીમા કંપનીઓને પીએમએફબીવાય હેઠળ વીમા કવર આપતી વખતે નામાંકિત તરીકેના ખેડૂતના પરિવારના સભ્યોના નામનો સમાવેશ કરવા માટે વીમા કંપનીઓને નિર્દેશ આપ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રાજ્યના કૃષિ પ્રધાન બી.સી. પાટીલે વીમા કંપનીઓને પીએમએફબીવાય હેઠળ નામાંકિતોનો સમાવેશ કરવા નિર્દેશ આપ્યો છે, જેથી વીમા કરાયેલા ખેડુતના મૃત્યુના કિસ્સામાં ખેડુતોના પરિવારોને વીમા રકમની ચુકવણી મળે. તેમને કોઈ સમસ્યા ન હોવી જોઈએ.

કૃષિ મંત્રીએ પણ આદેશ આપ્યો છે કર્ણાટકના કૃષિ પ્રધાન બી.સી. પાટિલે વીમા કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ વિભાગ જિલ્લા અને તાલુકાની બદલે કૃષિ વિભાગની કચેરીની બહાર કચેરીઓ સ્થાપિત કરે. આ સાથે વિભાગને લોકેશનની જીપીએસ લિંક કરવા અંગેની સૂચના પણ આપવામાં આવી હતી.

હજુ સુધી ખેડુતો દાવો કરે છે સત્તાવાર અખબારી યાદી મુજબ, 2019-20 ની રવિ સીઝનમાં 6.81 લાખ ખેડુતોએ રૂ. 771 કરોડના પાક વીમાના દાવો કર્યો છે. તેમાંથી 6.44 લાખ ખેડુતોએ 736.37 કરોડ રૂપિયાના દાવા મેળવ્યા છે. અન્ય ખેડુતોને વીમાનો લાભ મળી શક્યો નહીં કારણ કે તેમના બેંક એકાઉન્ટ્સ આધાર કાર્ડ સાથે જોડાયેલા ન હતા. આ સિવાય પણ ઘણા અન્ય કારણો હતા.

પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત આ તબક્કાઓમાં પાકને નુકસાન થાય તો પાક વીમાનો લાભ ખેડુતોને મળે છે.

1. વાવણી કરવામાં નિષ્ફળતા

2. સ્થાયી પાક

3. પાક પછી નુકસાન

4. કુદરતી આપત્તિઓ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">