કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર 1 વર્ષ માટે લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે મોટું કારણ

2021 અને 2022 ની વચ્ચે, દેશમાં 50 લાખ ટનથી વધુ શેરડીનું વિક્રમી ઉત્પાદન નોંધાયું હતું, જેમાંથી ખાંડની (Sugar)મિલોએ લગભગ 3,574 લાખ ટનનું પિલાણ કરીને લગભગ 394 લાખ ટન ખાંડ (સુક્રોઝ)નું ઉત્પાદન કર્યું હતું.

કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર 1 વર્ષ માટે લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે મોટું કારણ
મે મહિનામાં સરકારે 1 જૂન 2022થી ખાંડની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 3:08 PM

ખાંડના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક ભારતે સ્થાનિક બજારમાં ભાવ વધારાને રોકવા માટે ઓક્ટોબર 2023 સુધી તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર અને ઉદ્યોગ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતમાં આ વર્ષે શેરડીનું રેકોર્ડ ઉત્પાદન થવાની ધારણા છે. સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલા માર્કેટિંગ વર્ષમાં ભારતની ખાંડની નિકાસ 57% વધીને 109.8 લાખ ટન થઈ છે. તેના કારણે ભારતને લગભગ 40,000 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ મળ્યું. ખેતીના સમાચાર અહીં વાંચો.

એ જ રીતે માર્કેટિંગ વર્ષ 2021-22 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) ના અંતે, ખેડૂતો માટે શેરડીની બાકી રકમમાં માત્ર રૂ. 6,000 કરોડ હતા, કારણ કે મિલોએ તેમને રૂ. 1.18 લાખ કરોડના કુલ લેણાંમાંથી રૂ. 1.12 લાખ કરોડ ચૂકવી દીધા છે. ખાદ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે 2021-22 માર્કેટિંગ વર્ષ માટે “ભારત ખાંડના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક અને ગ્રાહક તેમજ વિશ્વના બીજા સૌથી મોટા ખાંડ નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે”.

80 લાખ ટન સુધીની નિકાસને મંજૂરી મળી શકે છે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

2021 અને 2022 ની વચ્ચે, દેશમાં 50 લાખ ટનથી વધુ શેરડીનું વિક્રમી ઉત્પાદન નોંધાયું હતું, જેમાંથી ખાંડની મિલોએ લગભગ 3,574 લાખ ટનનું પિલાણ કરીને લગભગ 394 લાખ ટન ખાંડ (સુક્રોઝ)નું ઉત્પાદન કર્યું હતું. તેમાંથી ખાંડ મિલો દ્વારા 359 લાખ ટન ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જ્યારે 35 લાખ ટન ખાંડ ઇથેનોલ ઉત્પાદન માટે ડાયવર્ટ કરવામાં આવી હતી. શેરડી પિલાણની મોસમ ઘણીવાર ઓક્ટોબર અથવા નવેમ્બરમાં શરૂ થાય છે અને મધ્ય એપ્રિલ સુધી ચાલે છે, જ્યારે ખાંડની સિઝન સામાન્ય રીતે ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. તે જ સમયે, ભારતમાં આ વર્ષે વિક્રમી ખાંડના પાકનું ઉત્પાદન થવાની ધારણા છે, જે નવી દિલ્હીને 8 મિલિયન ટન સુધીની નિકાસ કરવાની મંજૂરી આપી શકે છે.

ઘઉંના લોટની વધતી કિંમતો પર અંકુશ આવશે

તમને જણાવી દઈએ કે આ પહેલા મે મહિનામાં સરકારે 1 જૂન 2022થી ખાંડની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સ્થાનિક પ્રાપ્યતા અને ભાવ સ્થિરતા જાળવવાના ઉદ્દેશ્ય સાથે 1 જૂનથી ખાંડની નિકાસને નિયંત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે જ સમયે, ઓગસ્ટ મહિનામાં પણ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ ઘઉં અથવા મેસલિન લોટ માટે મુક્તિ નીતિમાં સુધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પગલાથી હવે ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવશે, જેનાથી દેશમાં ઘઉંના લોટની વધતી કિંમતો પર અંકુશ આવશે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">