વડોદરાના દુષ્કર્મ કેસમાં પાખંડી ગુરુ પ્રશાંત ઉપાધ્યાય સહિત 4 સામે ગુનો, પોલીસે ટ્રાન્સફર વોરંટથી મેળવ્યો કબ્જો

|

Nov 06, 2020 | 2:23 PM

વડોદરામાં દુષ્કર્મ કેસમાં પાખંડી ગુરૂ પ્રશાંતનો ટ્રાન્સફર વોરંટથી જેલમાંથી પોલીસે કબજો મેળવી લીધો છે. સેવિકા સાથે દુષ્કર્મ કેસ મામલે પ્રશાંત ઉપાધ્યાય સહિત 4 સામે ગુનો નોંધાયો છે. ટ્રાન્સફર વોરંટથી સેન્ટ્રલ જેલમાંથી પોલીસે કબજો મેળવ્યો છે. અને હવે પ્રાથમિક કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તેની ધરપકડ કરાશે.મહત્વનું છે ગઇકાલે પ્રશાંતની ધરપકડ બાદ તેને ગોત્રી પોલીસ સ્ટેશને લાવવામાં […]

વડોદરાના દુષ્કર્મ કેસમાં પાખંડી ગુરુ પ્રશાંત ઉપાધ્યાય સહિત 4 સામે ગુનો, પોલીસે ટ્રાન્સફર વોરંટથી મેળવ્યો કબ્જો

Follow us on

વડોદરામાં દુષ્કર્મ કેસમાં પાખંડી ગુરૂ પ્રશાંતનો ટ્રાન્સફર વોરંટથી જેલમાંથી પોલીસે કબજો મેળવી લીધો છે. સેવિકા સાથે દુષ્કર્મ કેસ મામલે પ્રશાંત ઉપાધ્યાય સહિત 4 સામે ગુનો નોંધાયો છે. ટ્રાન્સફર વોરંટથી સેન્ટ્રલ જેલમાંથી પોલીસે કબજો મેળવ્યો છે. અને હવે પ્રાથમિક કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તેની ધરપકડ કરાશે.મહત્વનું છે ગઇકાલે પ્રશાંતની ધરપકડ બાદ તેને ગોત્રી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. પીડિતાએ પ્રશાંત વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પ્રશાંત છેતરપિંડીના કેસમાં સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે. ત્યારે ગોત્રી પોલીસે વધુ પુછપરછ માટે ટ્રાન્સફર વોરંટથી હાલ કબજો મળ્યો છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article