VADODARA : PI અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં મોટા સમાચાર, ઘરમાંથી લોહીના સેમ્પલ મળી આવ્યાં

નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જ PI અજય દેસાઈએ પોતે શારીરિક અને માનસિક સ્વસ્થ ન હોવાનું જણાવી નાર્કો ટેસ્ટ કરવાની ના કહી દીધી હતી.ત્યારબાદ શંકા વધુ ઘેરી બની હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 12:57 PM

VADODARA : વડોદરા ગ્રામ્યના PI અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં મોટા સમાચાર મળી આવ્યાં છે. PI અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ થવાનો હતો, જો કે નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જ PI અજય દેસાઈએ પોતે શારીરિક અને માનસિક સ્વસ્થ ન હોવાનું જણાવી નાર્કો ટેસ્ટ કરવાની ના કહી દીધી હતી.ત્યારબાદ શંકા વધુ ઘેરી બનતા આજે 23 જુલાઈએ FSL ની ટીમે PI અજય દેસાઈના ઘરમાં તપાસ કરતા શંકાસ્પદ લોહીના સેમ્પલ મળી આવ્યાં છે. FSL ની ટીમે લોહીના આ સેમ્પલને ટેસ્ટીંગ અર્થે મોકલી આપ્યા છે. જે રીપોર્ટ આવ્યાં બાદ માલુમ થશે કે આ લોહીના સેમ્પલ કોના છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી વડોદરા ગ્રામ્યના PI અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થયેલ છે.

Follow Us:
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">