PSIની રિવોલ્વરથી અકસ્માતે ફાયરિંગમાં યુવકના મોતનો મામલો! ન્યાયિક તપાસની ખાતરી અપાતા પરીવારે સ્વિકાર કર્યો મૃતદેહ

|

Jan 16, 2020 | 8:15 AM

રાજકોટમાં PSIની રિવોલ્વરથી અકસ્માતે ફાયરિંગમાં યુવકનું મોત નિપજયું હતું. આ મામલે ભારે હોબાળા બાદ આખરે પરીવાર મૃતદેહનો સ્વિકાર કર્યો છે. અગાઉ ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો અને પરિવારજનોએ પોલીસ સાથે સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જો કે યોગ્ય ન્યાયની ખાતરી મળતી પરિવારે હિમાંશુનો મૃતદેહ સ્વીકારી લીધો છે. […]

PSIની રિવોલ્વરથી અકસ્માતે ફાયરિંગમાં યુવકના મોતનો મામલો! ન્યાયિક તપાસની ખાતરી અપાતા પરીવારે સ્વિકાર કર્યો મૃતદેહ

Follow us on

રાજકોટમાં PSIની રિવોલ્વરથી અકસ્માતે ફાયરિંગમાં યુવકનું મોત નિપજયું હતું. આ મામલે ભારે હોબાળા બાદ આખરે પરીવાર મૃતદેહનો સ્વિકાર કર્યો છે. અગાઉ ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો અને પરિવારજનોએ પોલીસ સાથે સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જો કે યોગ્ય ન્યાયની ખાતરી મળતી પરિવારે હિમાંશુનો મૃતદેહ સ્વીકારી લીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ધોરાજી માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક! ખરીદી ગોકળગતિએ થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ

Next Article