નિભર્યા કેસ: ફાંસીથી બચવા માટે દોષી પવન કુમારે કરી હાઈકોર્ટમાં કરી અરજી

નિભર્યા કેસમાં ફાંસીની સજા મળી છે તેમાં એક નામ પવન કુમાર ગુપ્તાનું પણ છે. દોષી પવન કુમાર ગુપ્તાએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી ફાઈલ કરી છે. આ અરજીમાં પવને કહ્યું કે જ્યારે આ ગુનો તેને આચર્યો ત્યારે તે સગીર હતો અને તેના લીધે સગીર હોવાનો લાભ તેને મળવો જોઈએ. Web Stories View more લસણ ભલે ઔષધિ […]

નિભર્યા કેસ:  ફાંસીથી બચવા માટે દોષી પવન કુમારે કરી હાઈકોર્ટમાં કરી અરજી
Follow Us:
| Updated on: Dec 18, 2019 | 5:26 PM

નિભર્યા કેસમાં ફાંસીની સજા મળી છે તેમાં એક નામ પવન કુમાર ગુપ્તાનું પણ છે. દોષી પવન કુમાર ગુપ્તાએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી ફાઈલ કરી છે. આ અરજીમાં પવને કહ્યું કે જ્યારે આ ગુનો તેને આચર્યો ત્યારે તે સગીર હતો અને તેના લીધે સગીર હોવાનો લાભ તેને મળવો જોઈએ.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

nirbhaya-case-convict-pawan-moves-delhi-court-claiming-he-was-juvenile-in2012

આ પણ વાંચો :   આ 5 મોટી કંપનીની એક કલાકની કમાણી છે કરોડોમાં, જાણો કોણ છે નંબર 1?

આ અરજીમાં એવું પવન તરફથી કહેવામાં આવ્યું છે કે ઘટના દરમિયાન સગીર હોવાને લઈને કોઈ તપાસ કરવામાં આવી નથી. જ્યારે 2012માં આ ઘટના ઘટી ત્યારે તે સગીર હતો. આ અરજી દિલ્હી હાઈકોર્ટે સ્વીકારી લીધી છે અને હાઈકોર્ટ 19 ડિસેમ્બરના રોજ આ ઘટનાને લઈને સુનાવણી કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

nirbhaya-case-convict-pawan-moves-delhi-court-claiming-he-was-juvenile-in2012

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સિવાય અક્ષયે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી ફાઈલ કરી હતી તે કોર્ટે ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે વસંતવિહારના નિર્ભયા ગેંગ મામલે આખો દેશ હચમચી ગયો હતો. આ ગેંગરેપ બાદ સરકારે નિભર્યા ફંડની શરુઆત કરી હતી અને તે તમામ રાજ્યોને મહિલાની સુરક્ષા માટે ફાળવવામાં આવે છે. આ સિવાય પટીયાલા કોર્ટે તિહાડ જેલને આદેશ કર્યો છે કે તે દયાની અરજી અંગે તમામ દોષીઓને પૂછે. આ બાબતે એક સપ્તાહમાં જવાબ પણ માગ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">