MASS SUICIDE : વડોદરામાં સોની સામુહિક આપઘાત કેસમાં વધુ એક મહીલાનું મોત

|

Mar 06, 2021 | 3:41 PM

MASS SUICIDE કેસમાં વધુ એક મહીલાનું મોત થયું છે. અત્યારસુધી આ કેસમાં કુલ 4 લોકોના મોત થયા છે.

MASS SUICIDE : વડોદરામાં સોની સામુહિક આપઘાત કેસમાં વધુ એક મહીલાનું મોત

Follow us on

MASS SUICIDE કેસમાં વધુ એક મહીલાનું મોત થયું છે. અત્યારસુધી આ કેસમાં કુલ 4 લોકોના મોત થયા છે. સોની પરિવારના 6 સભ્યોએ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 3 સભ્યોનો તાત્કાલિક મોત થયા હતા. જયારે 3 સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ત્યારે વધુ એકનું મોત થતા કુલ આંક 4 થયો છે. પરિવારના મોભી નરેન્દ્રભાઈ સોનીના પત્ની દીપ્તિ બેન સોનીનું બપોરે 1.30 કલાકે મોત થયું છે. તેઓ એસએસજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં વેન્ટીલેટર પર હતા.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Next Article