જામનગર: સગીરા પર થયેલા દુષ્કર્મનો કેસ, પીડિતાના પરિવારને વચગાળાનું વળતર ચુકવવા કોર્ટે કર્યો આદેશ

|

Oct 07, 2020 | 8:19 PM

જામનગરમાં સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં કોર્ટનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે પીડિતાના પરિવારને વચગાળાનું વળતર ચુકવવા આદેશ કર્યો છે. જામનગરની પોકસો કોર્ટે રૂપિયા 3.75 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. જામનગરમાં ઊંધની દવા પિવડાવી ચાર આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે 4 પૈકી 3 આરોપીઓની ધરપકડ પણ કરી હતી. આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસની મહિલા […]

જામનગર: સગીરા પર થયેલા દુષ્કર્મનો કેસ, પીડિતાના પરિવારને વચગાળાનું વળતર ચુકવવા કોર્ટે કર્યો આદેશ

Follow us on

જામનગરમાં સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં કોર્ટનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે પીડિતાના પરિવારને વચગાળાનું વળતર ચુકવવા આદેશ કર્યો છે. જામનગરની પોકસો કોર્ટે રૂપિયા 3.75 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. જામનગરમાં ઊંધની દવા પિવડાવી ચાર આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે 4 પૈકી 3 આરોપીઓની ધરપકડ પણ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસની મહિલા કાર્યકરો પર પોલીસે કર્યો અત્યાચાર, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આરોપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article