Crime: જીતનો જશ્ન બન્યો જીવલેણ, ફટાકડા ફોડવાની મનાઈ કરતી મહિલાને, ઉમેદવારના સમર્થકોએ મોતને ઘાટ ઉતારી

પંચાયત ચૂંટણીના પરિણામો જીત્યા બાદ કેટલાક સમર્થકો ફટાકડા ફોડીને હંગામો મચાવ્યો. આ દરમિયાન મૃતક ત્રિપુરા દેવીએ ફટાકડા ફોડવાની ના પાડી દીધી.આ પછી બધાએ સાથે મળીને તેની ધોલાઈ કરવાનું શરૂ કર્યું હતું.

Crime: જીતનો જશ્ન બન્યો જીવલેણ, ફટાકડા ફોડવાની મનાઈ કરતી મહિલાને, ઉમેદવારના સમર્થકોએ મોતને ઘાટ ઉતારી
રચનાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 8:48 AM

Bihar: બિહારના મધુબની (Madhubani) માં, પંચાયત ચૂંટણી (Bihar Panchayat Election) ના પરિણામોની જીતની ઉજવણી કરી રહેલા ઉમેદવારના સમર્થકોએ 57 વર્ષીય મહિલાને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના બાદ મહિલાના પતિએ ગામના સાત લોકો વિરુદ્ધ FIR નોંધાવી હતી. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના શુક્રવારે મોડી રાત્રે 10:30 આસપાસ બની હતી. એક ગામના રહેવાસીએ જણાવ્યું કે પંચાયત ચૂંટણીના પરિણામો જીત્યા બાદ કેટલાક સમર્થકો ફટાકડા ફોડીને બથુહા ગામમાં પહોંચ્યા અને હંગામો મચાવ્યો. તેઓએ ગામમાં પણ આતશબાજી શરૂ કરી હતી. આ દરમિયાન મૃતક ત્રિપુરા દેવીએ ફટાકડા ફોડવાની ના પાડી દીધી.આ પછી બધાએ સાથે મળીને તેની ધોલાઈ કરવાનું શરૂ કર્યું હતું.

પોલીસે તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ દરમિયાન તેની પત્ની ત્રિપુરા દેવી જમીન પર પટકાઈ હતી. ત્રિપુરા દેવી ગંભીર રીતે ઘાયલ થઈને બેહોશ થઈ ગઈ હતી. આ પછી, તેને તાકીદે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબુબારાહીમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ મામલે બાબુબાર્હી પોલીસ સ્ટેશનના (Babubarhi Police Station) અધિકારી રામ આશિષ કામતીએ જણાવ્યું કે આ મામલે તપાસ ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તેજસ્વીએ બિહારમાં થયેલી હત્યાઓને લઈને નીતિશ સરકાર પર સાધ્યું નિશાન રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે રવિવારે બિહારમાં નીતિશ કુમારની આગેવાનીવાળી સરકાર પર આકરા પ્રહારો કર્યા, અને આરોપ લગાવ્યો કે તે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં હત્યાના બે મોટા કેસોમાં કથિત ગુનેગારોને રક્ષણ આપી રહી છે. વિપક્ષના નેતાએ મધુબનીમાં આરટીઆઈ કાર્યકર્તા કમ ફ્રીલાન્સ પત્રકાર અને પૂર્ણિયામાં જિલ્લા કાઉન્સિલરના પતિ રિન્ટુ સિંહની હત્યા પર સરકાર પર નિશાન સાધ્યું. પૂર્ણિયા કેસમાં મંત્રીના નજીકના સંબંધી આરોપી છે.

આ પણ વાંચો:

UAE: ભારતીય વાયુસેનાના વિમાનોથી ગુંજી ઉઠ્યુ દુબઈનું આકાશ, વિદેશ પ્રધાન એસ જયશંકરે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી મુલાકાત

આ પણ વાંચો_

રેલયાત્રીઓ માટે અગત્યના સમાચાર : આગામી 7 દિવસ માટે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પ્રભાવિત થશે, દરરોજ 6 કલાક બંધ રહેશે સેવા

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">