Ahmedabad : બ્યુટી પાર્લરના પોસ્ટરે ફાડી નાખી ‘જીંદગી’ ! મેઘાણીનગરમાં નજીવી બાબતે યુવકની હત્યા થતા અરેરાટી

હાલમાં મેઘાણીનગર પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. તો બીજી તરફ નવરાત્રીના પર્વમાં ખૂની ખેલ ખેલાતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.

Ahmedabad : બ્યુટી પાર્લરના પોસ્ટરે ફાડી નાખી 'જીંદગી' ! મેઘાણીનગરમાં નજીવી બાબતે યુવકની હત્યા થતા અરેરાટી
Youth killed over a trivial matter
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 04, 2022 | 11:35 AM

અમદાવાદના (Ahmedabad) મેઘાણીનગર વિસ્તારમાં દુકાનનું પોસ્ટર ફાડવા જેવી નજીવી બાબતે થયેલ ઝઘડો હત્યામાં પરિણમ્યો છે. પોસ્ટર ફાડવા મામલે એક યુવકની હત્યા થઈ છે. સમગ્ર મામલે પોલીસે (Ahmedabad police) હત્યા કરનાર આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે માઈકલ શર્મા, અચલ કુમાર અને મંકુ શર્માની ધરપકડ કરી છે.

પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

ઘટના કંઈક એવી છે કે નવરાત્રીના (Navratri 2022) ગરબા જોવા માટે વિશાલ ગુપ્તા અને તેના બે મિત્રો અનિકેત દિવાકર અને રિતેશ શાહ ભાર્ગવ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ત્રણેય આરોપીઓ તેમની નજીક આવ્યા અને દુકાનમાં લગાવેલું પ્લાસ્ટિકનું પોસ્ટર ફાડવા બાબતે ઝઘડો કરીને ત્રણેય મિત્રોને મારવા લાગ્યા હતા. ત્યાર બાદ પેટના કમરના ભાગેથી ખંજર કાઢીને અનિકેતને મારવા જતા વિશાલ ગુપ્તા છોડવા વચ્ચે પડયો હતો, જેથી આરોપીઓએ વિશાલ ગુપ્તા પર છરીથી હુમલો કર્યો જેમાં વિશાલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હત્યાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી

આ હત્યા કેસની તપાસમાં સામે આવ્યું કે આરોપી માઈકલ શર્માની પત્ની બ્યુટી પાર્લર આવેલુ છે. આ શોપ પર પ્લાસ્ટિકનું પોસ્ટર લગાવ્યું હતું આ પોસ્ટર કોઈએ ફાડી નાખતા આરોપીઓને શંકા હતી કે પોસ્ટર વિશાલ ગુપ્તા અને તેના મિત્રોએ ફાડ્યું છે જેથી સામાન્ય બાબતે ઝઘડો કરી આરોપીઓએ વિશાલ ગુપ્તાની હત્યા કરી હતી. હાલમાં મેઘાણીનગર પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. મેઘાણીનગર વિસ્તારમાં નવરાત્રીના પર્વમાં ખૂની ખેલ ખેલાતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. તમને જણાવી દઈએ કે, મેઘાણીનગર પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ બાદ તેઓના ગુનાઈ ઇતિહાસને લઈને પણ તપાસ શરૂ કરી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">