અમદાવાદઃ પીપળજ નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત અને બે લોકો ઈજાગ્રસ્ત

|

Jan 25, 2020 | 7:23 AM

અમદાવાદના પીપળજ ગામથી કમોડની વચ્ચે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. બે બાઈક વચ્ચેના અકસ્માતમાં કુલ 5 લોકો સવાર હતા અને બન્ને બાઈકો સામસામે ધડકાભેર ડકરાયા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 2 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અન્ય […]

અમદાવાદઃ પીપળજ નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત અને બે લોકો ઈજાગ્રસ્ત

Follow us on

અમદાવાદના પીપળજ ગામથી કમોડની વચ્ચે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. બે બાઈક વચ્ચેના અકસ્માતમાં કુલ 5 લોકો સવાર હતા અને બન્ને બાઈકો સામસામે ધડકાભેર ડકરાયા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 2 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અન્ય બે ઈજાગ્રસ્ત વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: માર્કસનું ‘લો’લમલોલ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન લો કોલેજોમાં માર્ક્સની લ્હાણીનું કૌભાંડ, ટોપ 10માં વિદ્યાર્થીઓને લાવવા માટે કારસ્તાન થયાનો આરોપ

Next Article