VIDEO: સસ્તા અનાજનું ખાનગી રાહે વેચાણ, નડિયાદ પોલીસે કાળાબજારનો કર્યો પર્દાફાશ

|

Sep 30, 2020 | 4:51 PM

એક તરફ લૉકડાઉનના કારણે ગરીબોને અનાજ મેળવવું મુશ્કેલ બની ગયું છે. તેવા સમયે પણ કેટલાક લોકો કાળાબજારી કરવામાં પાછા નથી પડતા. સંકટના સમયે પણ કેટલાક લોકોને માત્ર રૂપિયા જ દેખાય છે. ત્યારે આવા કાળા કારોબારનો નડિયાદ પોલીસે પર્દાફાશ કર્યો છે.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા […]

VIDEO: સસ્તા અનાજનું ખાનગી રાહે વેચાણ, નડિયાદ પોલીસે કાળાબજારનો કર્યો પર્દાફાશ

Follow us on

એક તરફ લૉકડાઉનના કારણે ગરીબોને અનાજ મેળવવું મુશ્કેલ બની ગયું છે. તેવા સમયે પણ કેટલાક લોકો કાળાબજારી કરવામાં પાછા નથી પડતા. સંકટના સમયે પણ કેટલાક લોકોને માત્ર રૂપિયા જ દેખાય છે. ત્યારે આવા કાળા કારોબારનો નડિયાદ પોલીસે પર્દાફાશ કર્યો છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સરકારે ગરીબોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છે. તેવા સમયે નડિયાદમાં એક શખ્સ સસ્તા અનાજના જથ્થા સાથે પકડાયો હતો. તેને સાથે રાખીને વધુ તપાસ કરવામાં આવતા તે નડિયાદની એક મસ્જિદ નજીક આવેલા ગોડાઉનમાં લઈ ગયો હતો. જ્યાં મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો પડ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ કાળા બજારીઓ સસ્તા અનાજનો જથ્થો એકત્ર કરીને તેને ખાનગી પેકેટમાં પેક કરતા હતા અને ત્યારબાદ તેનું ખાનગી રાહે વેચાણ કરતા હતા. હાલ તો પોલીસે સમગ્ર કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના: PM Cares Fundમાં રિલાયન્સે આપ્યા 500 કરોડ રૂપિયા સાથે આ મહત્વનું કામ પણ કરશે

Published On - 7:11 am, Tue, 31 March 20

Next Article