AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, મોડી રાત્રે 24 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા

સિદ્ધાર્થ ઉર્ફે રઘો મકવાણા નામના 24 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

Rajkot : જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, મોડી રાત્રે 24 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા
Youth Murder in rajkot
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 9:17 AM
Share

રાજકોટ શહેરમાં ફરી એક વાર ખૂની ખેલ ખેલાયો છે. ગઈ કાલે મોડી રાત્રે આંબેડકર નગર 80 ફૂટ રોડ પર હત્યાની ઘટના સામે આવી છે. જૂની અદાવતનો ખાર રાખી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. સિદ્ધાર્થ ઉર્ફે રઘો મકવાણા નામના 24 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ થોરાળા પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ વધુ તપાસ હાથ ધરી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક ગંભીર પ્રકારના ગુનાઓ સામે આવ્યા

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક ગંભીર પ્રકારના ગુનાઓ સામે આવ્યા છે.લાગી રહ્યું છે ગુનાને અંજામ આપનાર આરોપીઓને પોલીસનો ડર નથી. થોડા દિવસો અગાઉ રાજકોટ શહેરના બાપુનગર સ્મશાન પાસે હનીફ જુણેજા નામના શખ્સની સામાન્ય બાબતે સરાજાહેર હત્યા કરવામાં આવી. તો બીજી બાજુ બહેનના પૂર્વ પતિની હત્યા કરી અકસ્માતમાં ખપાવનાર શખ્સ ઝડપી લેવામાં આવ્યો હતો.

જો ઘટનાની વિગતે વાત કરીએ તો આરોપી ચા ની હોટેલ ચલાવતો હોય મૃતક હનીફ તેની ચાની હોટેલ જઈ અવારનવાર માથાકૂટ કરતો હતો.અને તેથી જ રોજના જગડાઓથી કંટાળીને આરોપીએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

(વીથ ઈનપુટ- રોનક મજીઠિયા, રાજકોટ)

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">