આ દવા કંપનીએ કોરોના સામેની જંગમાં મોટી જાહેરાત કરી, નફા વિના લોકોને વેક્સીન આપશે

અમેરિકન મલ્ટિનેશનલ કંપની ફાઇઝર (Pfizer Coronavirus Vaccine) એ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે ભારતમાં સરકારના રસીકરણ કાર્યક્રમ માટે તેની રસીઓને નફા વિના ઉપલબ્ધ કરાવવાની ઓફર કરી છે.

આ દવા કંપનીએ કોરોના સામેની જંગમાં મોટી જાહેરાત કરી, નફા વિના લોકોને વેક્સીન આપશે
ફાઇલ ફોટો
Follow Us:
| Updated on: Apr 23, 2021 | 10:25 AM

અમેરિકન મલ્ટિનેશનલ કંપની ફાઇઝર (Pfizer Corona virus Vaccine) એ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે ભારતમાં સરકારના રસીકરણ કાર્યક્રમ માટે તેની રસીઓને નફા વિના ઉપલબ્ધ કરાવવાની ઓફર કરી છે. કંપનીએ કહ્યું છે કે દેશમાં રસીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સરકાર સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે રોગચાળા દરમિયાન તે Pfizer-BioNTech COVID-19 mRNA વેક્સીન માત્ર સરકારી કરાર દ્વારા જ સપ્લાય કરશે.

Pfizerના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “દેશમાં સરકારના રસીકરણ કાર્યક્રમમાં Pfizer અને BioNTech વેક્સીન ઉપલબ્ધ કરાવીને સરકાર સાથે કામગીરી ચાલુ રાખવા માટે કંપની સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે Pfizer સરકારના રસીકરણ કાર્યક્રમમાં સંપૂર્ણ સહકાર આપશે અને કોવિડ -19 રસી ફક્ત સરકારના કરાર દ્વારા ઉપલબ્ધ કરાવશે.

Pfizer કોઈ પણ ફાયદા વિના રસી આપશે Pfizerએ એમ પણ કહ્યું હતું કે તે આ રસીને લાભકારક કિંમતે ઉપલબ્ધ કરાવશે. જોકે કંપનીએ તે જણાવ્યું ન હતું કે આ રસીનું લાભકારક મૂલ્ય શું હશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની વિશ્વના વિવિધ દેશોને સમાન અને પોષણક્ષમ દરે રસી પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ભારતમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન ભારતમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ સામે આવ્યું છે જે ઝડપથી ફેલાય છે અને માનવ શરીરની પ્રતિરોધક ક્ષમતા એટલે કે રોગપ્રતિકારક શક્તિમાંથી બચી નીકાળવામાં સક્ષમ છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ નવા સ્ટ્રેઇનના કારણે દેશમાં અથવા પશ્ચિમ બંગાળમાં વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે તેવા હજુ કોઈ પ્રમાણ મળ્યું નથી.

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">