કોરોના વેક્સિનના રજીસ્ટ્રેશનના નામે કોઈ OTP માંગે તો થઈ જાવ સાવધાન નહીં તો બેન્કનું ખાતુ થઈ જશે ખાલી

સાયબર ક્રાઈમ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે સાયબર ગુનેગારો એટીએમ બ્લોક, વીમા પોલિસીનો લાભ અપાવવા, ટેન્ડર અને એજન્સી અપાવવા અંગે છેતરપિંડી કરતા હતા.

કોરોના વેક્સિનના રજીસ્ટ્રેશનના નામે કોઈ OTP માંગે તો થઈ જાવ સાવધાન નહીં તો બેન્કનું ખાતુ થઈ જશે ખાલી
Follow Us:
| Updated on: Jan 04, 2021 | 11:54 PM

સાયબર ક્રાઈમ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે સાયબર ગુનેગારો એટીએમ બ્લોક, વીમા પોલિસીનો લાભ અપાવવા, ટેન્ડર અને એજન્સી અપાવવા અંગે છેતરપિંડી કરતા હતા, ત્યારે હવે કોરોના વેક્સિન લગાવવા માટે રજીસ્ટ્રેશનના નામ પર ઠગાઈનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે લોકોને સૂચિત કરવામાં આવ્યા છે કે કોરોના વેક્સિન માટે કોઈ અજાણ્યા નંબરથી આવેલા ફોનને રિસિવ ના કરે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સાયબર ગુનેગારો રજીસ્ટ્રેશનના નામ પર તમારો આધારકાર્ડનો નંબર માંગશે, પછી કહેશે કે તમારા મોબાઈલ ફોન પર ઓટીપી આવશે તે અમને જણાવો, ત્યારબાદ તે ઓટીપી નંબર આપ્યા બાદ તે કહેશે કે તમારૂ રજીસ્ટેશન થઈ જશે અને વેક્સિન તમને જલ્દી મળી જશે. જેવા તમે ઓટીપી જણાવશો, તમારૂ બેન્ક ખાતુ ખાલી થઈ શકે છે, તેથી તમે સર્તક રહો. કોરોના વેક્સિનના નામ પર ઓટીપી પૂછનારા લોકોથી સાવધાન રહો, ઓટીપી ક્યારેય પણ કોઈને જણાવશો નહીં.

આ પણ વાંચો: ભાવનગર: જમીન પર ગેરકાયદે દબાણ કરનારા પર સકંજો, લેન્ડ ગ્રેબિંગ કાયદા અન્વયે ફરિયાદ દાખલ 

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">