શિક્ષણ મિશન પર પીએમ મોદીએ કહ્યું- નેશનલ ડિજિટલ યુનિવર્સિટી, ભારતની શિક્ષણ પ્રણાલીમાં એક અનોખું અને અભૂતપૂર્વ પગલું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વેબિનાર સત્રને સંબોધિત કર્યું હતું. ડિજિટલ કનેક્ટિવિટી પર વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ યુનિવર્સિટી વિશે વાત કરી હતી.

શિક્ષણ મિશન પર પીએમ મોદીએ કહ્યું- નેશનલ ડિજિટલ યુનિવર્સિટી, ભારતની શિક્ષણ પ્રણાલીમાં એક અનોખું અને અભૂતપૂર્વ પગલું
PM Narendra Modi (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 1:21 PM

National Digital University: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વેબિનાર સત્રને સંબોધિત કર્યું હતું. ડિજિટલ કનેક્ટિવિટી પર વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ડિજિટલ યુનિવર્સિટી વિશે વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજની યુવા પેઢી દેશના ભવિષ્યના સુકાની છે, તેઓ ભવિષ્યના રાષ્ટ્ર ઘડવૈયા છે. આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય બજેટમાં શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા ફેરફારો વિશે પણ વાત કરી. એમ પીએમ મોદીએ કહ્યું, 2022 ના બજેટમાં શિક્ષણ (Education Budget 2022) ક્ષેત્ર સાથે સંબંધિત પાંચ બાબતો પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે.

જેમાં પ્રથમ આપણી શિક્ષણ પ્રણાલીનો વિસ્તાર કરવો અને તેની ગુણવત્તા સુધારવાનો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, વૈશ્વિક મહામારીના આ સમયમાં ડિજિટલ કનેક્ટિવિટીએ (Digital connectivity) આપણી શિક્ષણ પ્રણાલીને જીવંત રાખી છે. અમે જોઈ રહ્યા છીએ કે, ભારતમાં ડિજિટલ વિભાજન કેવી રીતે ઝડપથી ઘટી રહ્યું છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વેબિનારને સંબોધિત કરતા જણાવ્યું કે, કેન્દ્રીય બજેટ 2022ની શિક્ષણ ક્ષેત્ર પર કેવી સકારાત્મક અસર પડશે. આ દરમિયાન તેમણે કહ્યું કે, પછી તે ઈ-વિદ્યા હોય, વન ક્લાસ વન ચેનલ હોય, ડિજિટલ લેબ હોય, ડિજિટલ યુનિવર્સિટી હોય, આવી શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુવાનોને ઘણી મદદ કરશે.

પીએમ મોદીએ શિક્ષણ મંત્રાલયના વેબિનારને સંબોધિત કર્યું

શિક્ષણ ક્ષેત્રના વિસ્તરણ માટે 5 વાત જરૂરીઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, 2022ના બજેટમાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી પાંચ બાબતો પર ઘણો ભાર આપવામાં આવ્યો છે. આમાં, પ્રથમ – Universalization of Quality Education, જે આપણી શિક્ષણ પ્રણાલીને વિસ્તૃત કરશે, તેની ગુણવત્તામાં સુધારો કરશે અને શિક્ષણ ક્ષેત્રની ક્ષમતામાં વધારો કરશે, આ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

બીજું કૌશલ્ય વિકાસ છે. PMએ કહ્યું કે, દેશમાં ડિજિટલ સ્કિલિંગ ઇકોસિસ્ટમ હોવી જોઈએ, કૌશલ્ય વિકાસ ઉદ્યોગની માંગ અનુસાર હોવો જોઈએ, ઉદ્યોગ જોડાણ વધુ સારું હોવું જોઈએ, તેના પર ધ્યાન આપવામાં આવ્યું છે. ત્રીજું મહત્ત્વનું પાસું શહેરી આયોજન અને ડિઝાઇન છે. આમાં ભારતના પ્રાચીન અનુભવ અને જ્ઞાનને આજે આપણા શિક્ષણમાં સામેલ કરવાની જરૂર છે.

ચોથું મહત્ત્વનું પાસું છે- આંતરરાષ્ટ્રીયકરણ: ભારતમાં વિશ્વ કક્ષાની વિદેશી યુનિવર્સિટીઓનું આગમન, જે આપણા ઔદ્યોગિક વિસ્તારો છે. જેમ કે ગિફ્ટ સિટી, પણ ફિનટેક સંસ્થાઓ સાથે ત્યાં આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી છે. તે જ સમયે, એક પાંચમું મહત્વનું પાસું છે – AVGC – એટલે કે, Animation Visual Effects Gaming Comic, તે બધામાં રોજગારીની અપાર તકો છે. એક વિશાળ વૈશ્વિક બજાર છે.

આ પણ વાંચો: Tata Group ની આ કંપની 1000 નવી ભરતી કરશે, કર્મચારીઓની સંખ્યામાં મોટો વધારો થશે

આ પણ વાંચો: ICSI CS Result 2021: કંપની સેક્રેટરી, પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ રિઝલ્ટ 25 ફેબ્રુઆરીએ થશે જાહેર, આ રીતે થશે ચેક

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">