Sarkari Jobs: 26 હજારથી વધુ પોસ્ટ માટે સરકારી નોકરીઓ, આ વિભાગોમાં બમ્પર વેકેન્સી

પંજાબના સરકારી વિભાગોમાં (Punjab Govt Jobs 2022) 26 હજારથી વધુ પોસ્ટ માટે વેકેન્સી બહાર પડી છે. સીએમ ભગવંત માને આગામી સરકારી ભરતીઓ વિશે જણાવ્યું છે. વાંચો પૂરા સમાચાર..

Sarkari Jobs: 26 હજારથી વધુ પોસ્ટ માટે સરકારી નોકરીઓ, આ વિભાગોમાં બમ્પર વેકેન્સી
Gujarat Metro Recruitment
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 6:57 PM

Government Job Vacancy in Punjab: પંજાબમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. પંજાબમાં ટૂંક સમયમાં બમ્પર સરકારી નોકરીઓ (Sarkari Naukri)  આવવા જઈ રહી છે. પંજાબના અલગ-અલગ સરકારી વિભાગોમાં ઘણી જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને (Bhagwant Mann) આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કુલ 26,454 જગ્યાઓ પર સરકારી ભરતી કરવામાં આવશે. આ અંગે અખબારોમાં જાહેરાતો પણ આપવામાં આવી છે. આ આગામી સરકારી નોકરીઓની વેકેન્સીની માહિતી ભગવંત માન દ્વારા આપવામાં આવી હતી, જ્યારે તેમણે મુખ્યપ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યાના 50 દિવસ પૂરા કર્યા હતા.

પંજાબના સીએમ ભગવંત માનને ગુરુવાર, 05 મે 2022ના રોજ મુખ્યમંત્રી તરીકે 50 દિવસ પૂરા થયા. આ અવસર પર તેમણે ઘણી જાહેરાતો કરી હતી, જેમાંથી એક સરકારી નોકરીઓને લઈને મોટી જાહેરાત હતી. તેમણે એક ભરતી ઝુંબેશ શરૂ કરી છે, જે અંતર્ગત રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં કુલ 26,454 ખાલી જગ્યાઓ ભરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Punjab Sarkari Bharti 2022: આ વિભાગોમાં ભરતી થશે

સત્તાવાર માહિતી મુજબ પંજાબ સરકારના કુલ 25 વિભાગોમાં ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં કૃષિ, એક્સાઈઝ અને કરવેરા, નાણાં, પંજાબ પોલીસ, મહેસૂલ, જળ સંસાધન અને અન્યનો સમાવેશ થાય છે. સીએમ ભગવંત માને કહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો વધવાની છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મેરિટ આધારિત ભરતી

મુખ્યમંત્રીએ કહ્યું કે આ તમામ જગ્યાઓ પરની ભરતી સંપૂર્ણ રીતે મેરિટના આધારે કરવામાં આવશે. પંજાબ સરકાર આ ભરતી પ્રક્રિયાઓમાં સંપૂર્ણ પારદર્શિતા રાખશે. જેથી કરીને કોઈપણ પ્રકારની ભલામણ કે લાંચને સ્થાન ન રહે. ભગવંત માને ગુરુવારે એક વીડિયો સંદેશ પોસ્ટ કર્યો, જેમાં તેઓ કહી રહ્યા છે કે ‘અમે છેલ્લા 50 દિવસમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે અને અમલમાં મૂક્યા છે. આજે હું રાજ્યના લોકો સાથે એક સારા સમાચાર શેયર કરવા માંગુ છું. આગામી દિવસોમાં પંજાબમાં 26,454 પોસ્ટ પર નોકરીઓ આપવામાં આવશે. આ અંગે અખબારોમાં નોકરીની જાહેરાત પણ આપવામાં આવી છે. નોંધનીય છે કે પંજાબ કેબિનેટે સોમવારે જ રાજ્યમાં 26,454 પદોની ભરતીના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">