Padhe Bharat Campaign: શિક્ષણ મંત્રાલયે ‘પઢે ભારત અભિયાન’ કર્યું શરૂ, પુસ્તકોની પ્રથમ યાદી કરી જાહેર

Padhe Bharat Campaign: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓ માટે 100 દિવસનું વાંચન અભિયાન શરૂ કર્યું. આ વાંચન અભિયાન ધ્યાન ધોરણ 8ના વિદ્યાર્થીઓ પર રહેશે અને તેમનામાં પુસ્તકો વાંચવા માટે ઇચ્છાશક્તિ કેળવવામાં આવશે.

Padhe Bharat Campaign: શિક્ષણ મંત્રાલયે 'પઢે ભારત અભિયાન' કર્યું શરૂ, પુસ્તકોની પ્રથમ યાદી કરી જાહેર
Padhe Bharat Campaign
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 5:37 PM

Padhe Bharat Campaign: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓ માટે 100 દિવસનું વાંચન અભિયાન શરૂ કર્યું. આ વાંચન ઝુંબેશનું ધ્યાન ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પર રહેશે અને તેમનામાં પુસ્તકો વાંચવા માટે ઇચ્છાશક્તિ કેળવવામાં આવશે. આ અભિયાન (Padhe Bharat Campaign) 01 જાન્યુઆરી 2022 થી શરૂ થયું છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Education Minister Dharmendra Pradhan) માને છે કે વિદ્યાર્થીઓ તેમના જીવનમાં જેટલા વધુ પુસ્તકો વાંચશે તેટલો દેશ આગળ વધશે. અભિયાનના પ્રથમ 5 પુસ્તકોની યાદી બહાર પાડવામાં આવી છે. ધર્મેન્દ્ર પ્રધાન કહે છે કે, પુસ્તકો વાંચવી એ એક સ્વસ્થ આદત છે અને જ્ઞાનાત્મક, ભાષા અને સામાજિક કૌશલ્યો વિકસાવવાની એક શ્રેષ્ઠ રીત છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પ્રથમ યાદી કરી જાહેર

આ અભિયાન હેઠળ ધર્મેન્દ્ર પ્રધાને તે પાંચ પુસ્તકોના નામ શેર કર્યા છે. સત્તાવાર રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે તેમણે દરેકને પુસ્તકો વાંચવાની ટેવ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

  1. એટોમિક હેબિટ્સ બાય જેમ્સ ક્લિયર.
  2. લિટલ બુક ઓફ હેપીનેસ રસ્કિન બોન્ડ.
  3. રિફ્લેક્શન બાય સ્વામી વિવેકાનંદનું.
  4. ચિલિકા બાય કબીબરા રાધાનાથ રે.
  5. પ્રાયશ્ચિત બાય ફકીર મોહન સેનાપતિ (ઓડિયા લેખક).

100 દિવસનું અભિયાન

પઢેગા ભારત અભિયાનનો પ્રથમ તબક્કો 14 અઠવાડિયા સુધી ચાલુ રહેશે, જેમાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારના પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરવામાં આવશે. માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઓ માટેની પ્રવૃત્તિઓનું કેલેન્ડર છે તેમજ આ પ્રવૃત્તિઓનું આયોજન એવી રીતે કરવામાં આવે છે કે, વિદ્યાર્થીઓ ઉપલબ્ધ સંસાધનોની મદદથી ઘરે બેઠા કરી શકે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, શાળા બંધ થવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ પરિવાર અથવા સાથીઓની મદદ લઈ શકે છે.

100 દિવસની ઝુંબેશના ભાગ રૂપે, દર અઠવાડિયે જૂથ દીઠ એક પ્રવૃત્તિ બનાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય વાંચનને આનંદપ્રદ બનાવવા અને વાંચનના આનંદ સાથે જીવનભરનો સંગાથ રચવાનો છે. મંત્રાલયે આ રીડિંગ ડ્રાઇવ પર એક વ્યાપક માર્ગદર્શિકા તેમજ પ્રવૃત્તિઓનું વય-યોગ્ય સાપ્તાહિક કેલેન્ડર તૈયાર કર્યું છે. તમામ માર્ગદર્શિકા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શેર કરવામાં આવી છે. આ વાંચન ઝુંબેશ “મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાતા મિશન” ના લક્ષ્યો અને વિઝન સાથે પણ જોડાયેલું છે.

આ પણ વાંચો: CISF Recruitment 2021: હેડ કોન્સ્ટેબલની પોસ્ટ માટે નોકરી મેળવવાની તક, સ્પોર્ટ્સ ક્વોટામાંથી કરવામાં આવશે ભરતી

આ પણ વાંચો: Best Management College: જો તમે શ્રેષ્ઠ મેનેજમેન્ટ કોલેજ શોધી રહ્યા છો, તો અહીં છે ઘણા વિકલ્પો, જુઓ ટોપ કોલેજોની યાદી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">