CBSE Term 2 Practical Exam Guideline: CBSE 10મી-12મી ટર્મ 2 પ્રેક્ટિકલ પરીક્ષા માટેની માર્ગદર્શિકા થઈ જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ 10 અને 12ની ટર્મ 2 પ્રેક્ટિકલ પરીક્ષા 2 માર્ચથી શરૂ થઈ રહી છે. પરીક્ષા પહેલા, બોર્ડે માર્ગદર્શિકા જાહેર કરી છે.

CBSE Term 2 Practical Exam Guideline: CBSE 10મી-12મી ટર્મ 2 પ્રેક્ટિકલ પરીક્ષા માટેની માર્ગદર્શિકા થઈ જાહેર
Guidelines released for CBSE 10th-12th Term 2 Practical Examination
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 1:56 PM

CBSE term 2 Practical exam 2022 instructions: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ 10 અને 12ની ટર્મ 2 પ્રેક્ટિકલ પરીક્ષા (CBSE Practical 2022) 2 માર્ચથી શરૂ થઈ રહી છે. પરીક્ષા પહેલા, બોર્ડે માર્ગદર્શિકા (CBSE Exam guidelines) જાહેર કરી છે. CBSE ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજવા માટેની માર્ગદર્શિકા જાહેર કરતાં બોર્ડે કહ્યું કે, શાળાઓએ પ્રેક્ટિકલની તૈયારી કરતી વખતે ટર્મ 1 અને ટર્મ 2ના વિભાજનને ધ્યાનમાં રાખવું પડશે. સીબીએસઈએ શાળાઓને 3 માર્ચથી પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ, ઈન્ટરનલ એસેસમેન્ટના માર્ક્સ એકસાથે અપલોડ કરવા કહ્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, શાળાના માર્ક્સ યોગ્ય રીતે અપલોડ કરવા જોઈએ કારણ કે એકવાર અપલોડ કર્યા પછી તેને ફરીથી સુધારી શકાતું નથી.

કોરોના પ્રોટોકોલને (corona protocol) અનુસરવા માટે, CBSEએ શાળાઓને વિદ્યાર્થીઓના બેચને વિદ્યાર્થીઓના જૂથોમાં વહેંચવાનું સૂચન કર્યું જેથી ભીડ ન થાય. વિદ્યાર્થીઓનું પ્રથમ જૂથ લેબમાં ભાગ લઈ શકે છે જ્યારે બીજું જૂથ પેપર પર કામ કરી શકે છે. CBSEએ કહ્યું કે બોર્ડ દ્વારા ધોરણ 10 માટે કોઈ બાહ્ય પરીક્ષકની નિમણૂક કરવામાં આવશે નહીં. ખાનગી ઉમેદવારો માટે અલગથી કોઈ પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે નહીં.

જો કે, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે, CBSE બાહ્ય પરીક્ષકની નિમણૂક કરશે. બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાઓની દેખરેખ રાખવા અને પરીક્ષાઓનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળાઓમાં સુપરવાઈઝરની નિમણૂક પણ કરી શકે છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

માર્ગદર્શિકા જોવા માટે અહીં ક્લિક કરો

શાળાઓએ તમામ વિષયોમાં પૂરતો અનુભવ અને કુશળતા ધરાવતા આંતરિક પરીક્ષકની નિમણૂક કરવાની રહેશે. CBSEએ વધુમાં જણાવ્યું હતું કે, નિષ્પક્ષ પરીક્ષા યોજવા માટે, જો વિદ્યાર્થીઓની સંખ્યા 20થી વધુ હોય તો એક દિવસમાં બે કે ત્રણ સત્રમાં પ્રેક્ટિકલ પરીક્ષા યોજવી જોઈએ. શાળાઓને એપ-લિંક પર પ્રેક્ટિકલ પરીક્ષાઓના ફોટોગ્રાફ્સ અપલોડ કરવા પણ કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: BOB Recruitment 2022: બેંક ઓફ બરોડામાં સિનિયર મેનેજર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: JEE mains Exam 2022: JEE Mainsની પરીક્ષા આ વર્ષે 4 નહીં પણ 2 વાર યોજાશે, જાણો શું આવ્યો બદલાવ

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">