MONEY9: કોઈ કંપની માટે Sales અને Revenue એટલે શું ?

કોઈ કંપનીના લેજર એકાઉન્ટમાં સેલ્સ અને રેવન્યુનો ડેટા ખૂબ મહત્ત્વ ધરાવે છે. આ બંને વચ્ચે શું ફરક છે, તે સમજવા માટે જુઓ અમારો આ વીડિયો...

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 15, 2022 | 3:22 PM

MONEY9: સેલ્સ અને રેવન્યુમાં શું ફરક હોય છે ? કોઈ કંપનીના વેચાણ (SALES) અને રેવન્યુ (REVENUE) અથવા આવકને ઘણી વાર લોકો એક જ માની લે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ બંને વચ્ચે મોટો તફાવત છે અને તેને સમજવો પણ અત્યંત જરૂરી છે. 

તો, સૌથી પહેલાં સેલ્સ એટલે કે વેચાણને સમજીએ. જ્યારે કોઈ કંપની ગ્રાહકોને સામાન વેચે છે અથવા સર્વિસ આપે છે, તો તેનાથી મળનારી રકમને વેચાણ અથવા સેલ્સ કહે છે. તે એક ત્રિમાસિક, છમાસિક અથવા 1 વર્ષમાં બિઝનેસ આઉટપુટની કુલ આર્થિક વેલ્યુ હોય છે.  વેચાયેલા યુનિટ્સની સંખ્યા અને પ્રોડક્ટની કિંમતનો ગુણાકાર કરીને વેચાણનો આંકડો મેળવવામાં આવે છે. આમાં, કેશ અને ક્રેડિટ એમ બંને રીતે થયેલું વેચાણ સામેલ હોય છે. 

રેવન્યુ એટલે કોઈ બિઝનેસની ઑપરેશનલ અને નૉન-ઑપરેશનલ પ્રવૃત્તિથી થતી કમાણી. તેમાં વેચાણની સાથે સાથે, વ્યાજ, ડિવિડન્ડ, ભાડું, ફી, દાન, રોયલ્ટી અને જૂની એસેટના વેચાણથી થતી આવક જેવી તમામ પ્રકારની આવકનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ બિઝનેસને મુખ્ય પ્રવૃત્તિથી અથવા રૂટિન ઓપરેશન્સથી રેવન્યુ મળે તો તેને સેલ્સ અથવા ઓપરેટિંગ રેવન્યુ કહે છે અને અન્ય સ્રોતથી મળેલી રેવન્યુને નોન-ઓપરેટિંગ રેવન્યુ કહે છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">