Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salary Rules Change : આજથી કર્મચારીઓ માટે પગારના નવા નિયમો લાગૂ થશે, ટેક્સ રેટ પણ બદલાશે, ફાયદો થશે કે નુકસાન?

Salary Rules Change : આજથી નવો મહિનો શરૂ થવાનો છે.આજે 1લી સપ્ટેમ્બર 2023(Rules Changing from 1 September 2023)થી ઘણી વસ્તુઓમાં બદલાવ જોવા મળશે. આ સાથે નોકરી કરતા લોકોના જીવનમાં સૌથી મોટો બદલાવ(New Salary Rules) આવશે.

Salary Rules Change : આજથી કર્મચારીઓ માટે પગારના નવા નિયમો લાગૂ થશે, ટેક્સ રેટ પણ બદલાશે, ફાયદો થશે કે નુકસાન?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2023 | 7:14 AM

Salary Rules Change : આજથી નવો મહિનો શરૂ થવાનો છે.આજે 1લી સપ્ટેમ્બર 2023(Rules Changing from 1 September 2023)થી ઘણી વસ્તુઓમાં બદલાવ જોવા મળશે. આ સાથે નોકરી કરતા લોકોના જીવનમાં સૌથી મોટો બદલાવ(New Salary Rules) આવશે. જેઓ નોકરી(Employee)કરે છે તેઓને 1લી સપ્ટેમ્બરથી લાભ મળવા જઈ રહ્યો છે. આજથી પગારના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ ફેરફાર પછી તમને વધુ પગાર મળશે. આ નવો નિયમ તે કર્મચારીઓને લાગુ પડશે જેમને એમ્પ્લોયર તરફથી રહેવા માટે ઘર મળ્યું છે અને તે સામે તેમના પગારમાંથી થોડી કપાત(Deduction)કરવામાં આવી છે.

બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો
Plant in pot : છોડને કીડીઓ ખરાબ કરી નાખે છે ? અપનાવો આ ઘરેલું ટીપ્સ
જાણો કોણ છે અભિનેત્રી ઇમાનવી ઇસ્માઇલ, જેની ફિલ્મમાંથી દુર કરવાની માંગ ઉઠી
તુલસી પર બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી
લસણના ફોતરાં ખૂબ જ ઉપયોગી છે, ફેંકી દેવાની ભૂલ કરતા પહેલા આ રીતે વાપરો!
Vastu Tips: ભૂલથી પણ બાથરૂમમાં આ વસ્તુઓ ન રાખો, ધનની અછત થઈ શકે છે

CBDT એ નવો નિયમ લાગુ કર્યો 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (Central Board of Direct Taxes – CBDT) એ એક નવો નિયમ લાગુ કર્યો છે. બોર્ડે પરક્વિઝિટ વેલ્યુએશન (Perquisite Valuation)ની મર્યાદા નક્કી કરી છે. અગાઉની સરખામણીમાં આ મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો તમે પર્ક્વિઝિટ વેલ્યુએશનને સરળતાથી સમજો છો, તો તેનો અર્થ એ છે કે ઓફિસમાંથી ઘર મેળવનારા કર્મચારીઓના પગારમાં ટેક્સ કપાતમાં સીબીડીટીએ વેલ્યુએશન સંબંધિત નિયમોમાં રાહત આપી છે.

CBDTના નોટિફિકેશન મુજબ હવે ઓફિસમાંથી મળેલા ઘરના બદલામાં પગારમાં ટેક્સ કપાત ઓછી થશે. તેની સીધી અસર તમારા પગાર પર જોવા મળશે. ઓછા ટેક્સને કારણે હાથમાં મળતો પગાર વધુ હશે. આ નિયમ 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. મતલબ કે આવતા મહિનાના પગારમાં થોડા વધુ પૈસા હશે.

ટેક્સને લગતા નિયમો શું છે?

કંપની દ્વારા કર્મચારીને રહેઠાણની સુવિધા આપવામાં આવી હોય ત્યાં પરક્વિઝિટ નિયમ લાગુ પડે છે. કંપની આ ઘર તેના કર્મચારીને ભાડા વગર રહેવા માટે આપે છે. પરંતુ, આ આવકવેરાના અનુમતિ નિયમો હેઠળ કરવામાં આવે છે. આમાં ભાડું ચૂકવવામાં આવતું નથી, પરંતુ કર્મચારીના પગારમાંથી અમુક ભાગ ટેક્સ તરીકે કાપવામાં આવે છે. પરક્વિઝિટ વેલ્યુએશનની મર્યાદા માત્ર આ કપાત માટે જ નિશ્ચિત છે. તે પગારમાં ઉમેરવામાં આવે છે અને પછી કરની ગણતરીમાં શામેલ થાય છે. તે શહેરોની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે.

શું ફેરફારો કરવામાં આવ્યા ?

શહેરો અને વસ્તીનું વર્ગીકરણ અને સીમાઓ હવે 2001ની વસ્તી ગણતરીને બદલે 2011ની વસ્તી ગણતરી પર આધારિત છે. સુધારેલી વસ્તી મર્યાદા 25 લાખથી બદલીને 40 લાખ અને 10 લાખને બદલે 15 લાખ કરવામાં આવી છે. સુધારેલા નિયમોમાં અગાઉના 15%, 10% અને 7.5% પગારમાંથી અનુત્તર દરો ઘટાડીને 10%, 7.5% અને 5% કરવામાં આવ્યા છે.

કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓ પણ સામેલ થશે

સીબીડીટીએ અગાઉની સરખામણીમાં પરક્વિઝિટ વેલ્યુએશનની મર્યાદામાં સુધારો કર્યો છે અને તેમાં ઘટાડો કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે ઘરના બદલામાં કર્મચારીઓના પગારમાં પરક્વિઝિટ વેલ્યુએશન ઘટાડવામાં આવશે. નોટિફિકેશન મુજબ, આમાં કેન્દ્ર, રાજ્ય અને કોઈપણ કર્મચારીનો સમાવેશ થશે જેને કંપની દ્વારા રહેવા માટે રહેણાંક મિલકત આપવામાં આવી છે અને આ મિલકતની માલિકી કંપની પાસે છે.

લાભ કેવી રીતે મળશે?

જો તમે પણ કંપની દ્વારા આપવામાં આવેલા મકાનમાં રહો છો અને ભાડું ચૂકવતા નથી, તો આ નિયમ તમારા માટે ફાયદાકારક રહેશે. પરક્વિઝિટ વેલ્યુએશનની મર્યાદામાં ઘટાડો થવાને કારણે હવે ટેક્સની જવાબદારી ઓછી થશે. પહેલા કરતા પગારમાંથી ઓછો ટેક્સ કાપવામાં આવશે અને ઇન-હેન્ડ સેલરી વધુ હશે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">