Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabka Sapna Money Money : મ્યુચ્યુઅલ ફંડમાં શું છે SIP, STP, SWP ? જાણો કેવી રીતે અને ક્યારે રોકાણ કરવું જોઇએ

બજારમાં ઊછાળો આવે તો રોકાણકારો ખુશ થઇ જાય છે. જો બજાર નીચે જાય તો રોકાણકારો ચિંતામાં મુકાઇ જાય છે. જો કે આ ચિંતામાંથી મુક્ત થવા અને બજારની અડચણોને નફામાં રૂપાંતરિત કરવા માટે ખૂબ જ સરળ ઉપાયો છે. આ વ્યવસ્થિત રોકાણ વ્યૂહરચના વ્યાપક રીતે ત્રણ ભાગોમાં વિભાજિત કરી શકાય છે.

Sabka Sapna Money Money : મ્યુચ્યુઅલ ફંડમાં શું છે SIP, STP, SWP ? જાણો કેવી રીતે અને ક્યારે રોકાણ કરવું જોઇએ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 3:42 PM

Mutual Fund : શેર બજારમાં થતા ઉતાર ચઢાવને કારણે સામાન્ય રીતે રોકાણકારો (Investors)  મુશ્કેલીમાં મૂકાતા હોય છે. બજારમાં ઊછાળો આવે તો રોકાણકારો ખુશ થઇ જાય છે. જો બજાર નીચે જાય તો રોકાણકારો ચિંતામાં મુકાઇ જાય છે. જો કે આ ચિંતામાંથી મુક્ત થવા અને બજારની અડચણોને નફામાં રૂપાંતરિત કરવા માટે ખૂબ જ સરળ ઉપાયો છે. આ વ્યવસ્થિત રોકાણ વ્યૂહરચના વ્યાપક રીતે ત્રણ ભાગોમાં વિભાજિત કરી શકાય છે.

  1. SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
  2. STP એટલે કે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન
  3. SWP એટલે કે વ્યવસ્થિત ઉપાડ યોજના

આ પણ વાંચો-Sabka Sapna Money Money : કઇ તારીખે SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી મળશે વધુ રિટર્ન, જાણો સંપૂર્ણ માહિતી

SIPમાં આ રીતે શિસ્તબધ્ધ રીતે કરો રોકાણ

SIP એ બજારમાં નાણાંનું રોકાણ કરવાની પદ્ધતિસરની યોજના છે. જેમા તમે તમારા બધા પૈસા એકસાથે બજારમાં રોકાણ કરવાને બદલે તમે તેને ઘણા ભાગોમાં વહેંચો છો અને અલગ-અલગ સમયે રોકાણ કરો છો. જેના કારણે તમારું જોખમ પણ મર્યાદિત રહે છે. ઇક્વિટી ફંડમાં રોકાણ કરવા માટે આ વ્યૂહરચના વધુ મહત્વની છે કારણ કે તેમાં વધુ વોલેટિલિટી છે અને ત્યાં સરેરાશ વળતર પણ વધારે છે. કોઈપણ રીતે ડેટ ફંડ્સમાં ઓછી વધઘટ હોય છે, તેથી તેમાં રોકાણ કરવા માટે SIP ખૂબ જરૂરી નથી.

Jioનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! માત્ર 895માં મળી રહી 336 દિવસની વેલિડિટી
ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર મંદિરમાં કોની પૂજા કરે છે?
બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો
Plant in pot : છોડને કીડીઓ ખરાબ કરી નાખે છે ? અપનાવો આ ઘરેલું ટીપ્સ
જાણો કોણ છે અભિનેત્રી ઇમાનવી ઇસ્માઇલ, જેની ફિલ્મમાંથી દુર કરવાની માંગ ઉઠી
તુલસી પર બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી

STP થકી તમે સુરક્ષિત રીતે નાણાં ટ્રાન્ફર કરી મેળવો વળતર

SIPની જેમ સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન પણ તમારી રોકાણ વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. તમારી પાસે રોકાણ માટે એકસાથે ભંડોળ ઉપલબ્ધ હોય ત્યારે STP ઉપયોગ કરી શકાય છે. તમે SIP માંથી તમારી રકમને ડેટ ફંડમાં ટ્રાન્સફર કરી શકો છો. તમે બચત ખાતાને બદલે સંપૂર્ણ રકમ સુરક્ષિત ડેટ ફંડમાં રાખી શકો છો. આ ડેટ ફંડમાંથી તમારા મનપસંદ ઇક્વિટી ફંડમાં દર મહિને એક નિશ્ચિત રકમ ટ્રાન્સફર કરી શકો છો. જેનાથી તમને માત્ર SIP ના લાભો જ નહીં મળે, પરંતુ જ્યારે સંપૂર્ણ રકમ વ્યવસ્થિત રીતે ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે તમને ડેટ ફંડમાં વધુ સારું વળતર પણ મળશે.

SWP એટલે વ્યવસ્થિત ઉપાડ યોજના

SIP તમને બજારમાં નાણાંનું રોકાણ કરવાની વધુ સારી અને પ્રમાણમાં ઓછી જોખમ યુક્ત રીત પ્રદાન કરે છે. જો તમને કટોકટીમાં અચાનક પૈસાની જરૂર પડે, તો તમે કંઈપણ વિચાર્યા વિના આ સિસ્ટમથી તમારા પૈસા ઉપાડી શકો છો. તમે પૂર્વ આયોજિત યોજના મુજબ લગ્ન, શિક્ષણ અથવા નિવૃત્તિ જેવા ચોક્કસ હેતુ માટે પૈસા ઉપાડવા માગતા હોવ તો તમે SWPથી ભંડોળ વ્યવસ્થિત રીતે ઉપાડી શકો છો.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">