Sabka Sapna Money Money : Mid Cap Fund શું છે ? શું તેમા રોકાણ કરવું જોખમી છે ? જાણો કેટલુ વળતર આપી શકે

જો તમે તમારા નાણાંનું રોકાણ (Investment ) કરીને તેના પર સારુ વળતર મેળવવા માગો છો તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. તમે મિડ-કેપ ઇક્વિટી ફંડ્સમાં (Mid Cap Fund) રોકાણ કરી શકો છો.

Sabka Sapna Money Money : Mid Cap Fund શું છે ? શું તેમા રોકાણ કરવું જોખમી છે ? જાણો કેટલુ વળતર આપી શકે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 4:34 PM

Mutual fund : જો તમે તમારા નાણાંનું રોકાણ (Investment ) કરીને તેના પર સારુ વળતર મેળવવા માગો છો તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. તમે મિડ-કેપ ઇક્વિટી ફંડ્સમાં (Mid Cap Fund) રોકાણ કરી શકો છો. મિડ-કેપ ફંડ્સે છેલ્લા 1 વર્ષમાં 36 ટકા સુધીનું વળતર આપ્યું છે. તમારે મિડ કેપ ફંડમાં ત્યારે જ રોકાણ કરવું જોઈએ જ્યારે તમે જોખમ લઈ શકો તેમ છો. એટલે કે અહીં તમારે નફાની સાથે જોખમનો પણ સામનો કરવો પડી શકે છે. ચાલો તમને આ ફંડ વિશે જણાવીએ.

આ પણ વાંચો-ભારતીયો નોકરીને નહીં બિઝનેસને આપી રહ્યા છે મહત્વ, દરેક 10માંથી 7ની પહેલી પસંદ બિઝનેસ, સર્વેમાં થયો ખુલાસો

મિડ-કેપ ફંડ શું છે ?

મિડ-કેપ ઇક્વિટી ફંડને મિડ-કેપ મ્યુચ્યુઅલ ફંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફંડ મિડ-કેપ કંપનીઓના શેર છે, રોકાણકારો આ શેરમાં જ રોકાણ કરતા હોય છે. તે SEBI દ્વારા નિર્ધારિત ધોરણો હેઠળ માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા 101માંથી 250મા નંબરની સૌથી મોટી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. આ ફંડ્સમાં જોખમ અને વળતર બંનેનું મિશ્રણ હોય છે. જ્યારે તમે આ કંપનીઓના શેરમાં રોકાણ કરો છો, ત્યારે બજારના ફેરફારો તમારા રોકાણને અસર કરે છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

જોખમ લીધા પછી જ રોકાણ કરો

લાર્જ કેપ ફંડ્સની સરખામણીમાં મિડ-કેપ ફંડ્સ વધુ જોખમ ધરાવે છે. આવી સ્થિતિમાં માત્ર એવા રોકાણકારોએ આ ફંડમાં રોકાણ કરવું જોઈએ જેઓ જોખમ લઈ શકે. જો તમે આ ફંડમાં લાંબા સમય સુધી રોકાણ કરો છો, તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારે આ ફંડમાં 2 વર્ષથી 5 વર્ષ માટે રોકાણ કરવું જોઈએ. જો કે મિડ-કેપ્સ લાર્જ-કેપ્સ ફંડ કરતાં વધુ સારું પ્રદર્શન આપે છે, પરંતુ બજારના ઘટાડા પછી આ ફંડ્સ ઘટી શકે છે.

જાણો કેટલુ રોકાણ કરવુ જોઇએ

નિષ્ણાતોના મતે તમારે મિડ-કેપ ફંડ્સમાં તમારા પોર્ટફોલિયોના માત્ર 20 ટકાથી 30 ટકા જ રોકાણ કરવું જોઈએ. ધારો કે તમારી પાસે 1000 રૂપિયા છે, તો તમારે આ ફંડમાં માત્ર 200 થી 300 રૂપિયાનું રોકાણ કરવું જોઈએ. તમારે આ ફંડમાં લાંબા સમય સુધી રોકાણ કરવું જોઈએ.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">