દેશના 1300 રેલવે સ્ટેશનની સૂરત બદલવાની શરૂઆત સાથે Railway ના શેર Bullet Train ની ગતિએ દોડ્યા, 12.5% સુધી વધ્યા શેર Railway Stocks

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના નેતૃત્વ હેઠળની ભારત સરકારે(Governent of India) અમૃત ભારત સ્ટેશન યોજના( Amrit Bharat Station Scheme) હેઠળ Gujarat  સહીત સમગ્ર દેશમાં 1300 મોટા રેલ્વે સ્ટેશનોને પુનઃવિકાસ(Redevelopment of Railway Station) કરવાની યોજના બનાવી છે.

દેશના 1300 રેલવે સ્ટેશનની સૂરત બદલવાની શરૂઆત સાથે Railway ના શેર Bullet Train ની ગતિએ દોડ્યા, 12.5% સુધી વધ્યા શેર Railway Stocks
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 7:30 AM

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના નેતૃત્વ હેઠળની ભારત સરકારે(Governent of India) અમૃત ભારત સ્ટેશન યોજના( Amrit Bharat Station Scheme) હેઠળ Gujarat  સહીત સમગ્ર દેશમાં 1300 મોટા રેલ્વે સ્ટેશનોને પુનઃવિકાસ(Redevelopment of Railway Station) કરવાની યોજના બનાવી છે.

6 ઓગસ્ટ 2023ના રોજ508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસની શરૂઆત  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ કર્યા બાદ શરૂ કરી હતી જેનો ખર્ચ અંદાજિત 3 બિલિયન ડોલર મુજબ રૂ. 24,470 કરોડ થવાનો છે.

પુનઃવિકાસ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સહીત 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા 508 સ્ટેશનોને બે વર્ષમાં સંપૂર્ણ રીતે નવીકરણ કરવામાં આવશે. પુનઃવિકાસ આધુનિક પેસેન્જર સુવિધાઓ સાથે સુનિશ્ચિત કરશે. આગામી વર્ષોમાં સરકાર દરેક રેલ્વે સ્ટેશન પરથી ગ્રીન એનર્જી જનરેટ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ પ્રોજેક્ટના અમલીકરણ શરૂ થયા બાદ રેલવેના લિસ્ટેડ પાંચ  શેર 12.5% સુધી વધ્યા(5 Railway stocks jump up to 12.5%) છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

Rail Vikas Nigam Ltd

રેલ વિકાસ નિગમ લિ.નો શેર સોમવારે 2.6 ટકા વધીને રૂ. 125.15 પર બંધ થયો જેનું બજાર મૂલ્ય રૂ. 26,094 કરોડ હતું.રેલ વિકાસ નિગમ લિમિટેડ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, ફાઇનાન્સિંગ અને રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના અમલીકરણના વ્યવસાયમાં છે.

Railtel Corporation of India Ltd

રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના શેર સોમવારે 4.3 ટકા વધ્યા હતા અને રૂ. 5,552 કરોડના બજાર મૂલ્ય સાથે અગાઉના બંધ ભાવ કરતાં 2.52 ટકા વધીને રૂ. 173 પર બંધ થયા હતા.

રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ દેશના અગ્રણી તટસ્થ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતાઓમાંની એક છે, કંપની રેલ્વે સ્ટેશનો પર ટેલિકોમ ઓપરેટરોના સાધનો માટે સહ-સ્થળની સુવિધા આપે છે તેમજ બ્રોડબેન્ડ અને VPN સેવાઓ પ્રદાન કરે છે.

Ircon International Ltd

ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડના શેર સોમવારે 8 ટકા વધીને રૂ. 9,574 કરોડના બજાર મૂલ્ય સાથે અગાઉના બંધ ભાવ કરતાં 6.21 ટકા વધીને રૂ. 101.80 પર બંધ થયા હતા.

કંપની રેલ્વે (નવી રેલ્વે લાઇન, પુનર્વસન, સ્ટેશન ઇમારતો અને સુવિધાઓ, પુલ, ટનલ, સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન, રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન), મોટરવે અને EHV સબસ્ટેશનમાં નિષ્ણાત છે.

Indian Railway Finance Corporation Ltd

ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન લિ.ના શેર સોમવારે 12.5 ટકા વધીને રૂ. 49.75 પર બંધ થયા હતા, જે અગાઉના બંધ ભાવ કરતાં 10.43 ટકા વધીને રૂ. 65,015 કરોડના બજારમૂલ્ય સાથે રૂ.

ભારતીય રેલ્વે ફાયનાન્સ કોર્પોરેશન વિવિધ નાણાકીય બજારો દ્વારા ભારતીય રેલ્વેની વિકાસલક્ષી જરૂરિયાતોને પહોંચી વળવા ભંડોળ એકત્ર કરવામાં રોકાયેલ છે.

Texmaco Rail and Engineering Ltd

Texmaco Rail and Engineering Ltdનો શેર સોમવારે 7 ટકા વધીને રૂ. 3,469 કરોડના બજારમૂલ્ય સાથે અગાઉના બંધ ભાવ કરતાં 6.42 ટકા વધી રૂ. 107.80 પર બંધ થયો હતો.Texmaco Rail & Engineering Ltd રોલિંગ સ્ટોક, હાઇડ્રો-મિકેનિકલ સાધનો, સ્ટીલ કાસ્ટિંગ અને રેલ EPC, પુલ અને અન્ય સ્ટીલ સ્ટ્રક્ચરનું નિર્માણ કરે છે.

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">