Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘UAEના હૃદયમાં કાયમ માટે વસી ગયુ છે ભારત, અમારી મિત્રતા જોઈને ઈર્ષ્યા કરી રહ્યા છે દુનિયાના લોકો’- દુબઈ એક્સપોમાં બોલ્યા પીયુષ ગોયલ

પીયૂષ ગોયલે દુબઈ એક્સપોના ઈન્ડિયા પેવેલિયનમાં કહ્યું કે UAEએ ભારતને તેના હૃદયમાં કાયમી સ્થાન આપ્યું છે. દુબઈ એક્સપોમાં ભારતનું પેવેલિયન કાયમી છે અને તૂટશે નહીં. ઈન્ડિયા પેવેલિયનમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે જ્યાં દૂર-દૂરથી લોકો સતત આવી રહ્યા છે.

'UAEના હૃદયમાં કાયમ માટે વસી ગયુ છે ભારત, અમારી મિત્રતા જોઈને ઈર્ષ્યા કરી રહ્યા છે દુનિયાના લોકો'- દુબઈ એક્સપોમાં બોલ્યા પીયુષ ગોયલ
Union Minister Piyush Goyal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 9:25 PM

ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે દુબઈ એક્સપોમાં  (Dubai Expo) એક મોટી વાત કહી. પીયૂષ ગોયલે દુબઈ એક્સપોમાં ઈન્ડિયા પેવેલિયનની (India pavilion) ભવ્ય સફળતા પર ભારત અને UAEની મિત્રતાની દિલથી પ્રશંસા કરી હતી. ઈશારામાં ઘણું કહ્યું. પીયૂષ ગોયલે કહ્યું કે અમારી મિત્રતા દુનિયાના ઘણા દેશોમાં ઈર્ષ્યાનો મુદ્દો બની ગઈ છે. આપણી મિત્રતા દિવસેને દિવસે વધુ મજબૂત થતી જાય છે તે આવા દેશોને પસંદ નથી. જ્યારે સત્ય એ છે કે UAEએ ભારતને હંમેશ માટે પોતાના હૃદયમાં વસાવી લીધું છે. ગોયલે કહ્યું કે દુબઈમાં ઈન્ડિયા એક્સ્પો કાયમ માટે બની ગયો છે, તે ક્યારેય તૂટશે નહીં.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">