AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘UAEના હૃદયમાં કાયમ માટે વસી ગયુ છે ભારત, અમારી મિત્રતા જોઈને ઈર્ષ્યા કરી રહ્યા છે દુનિયાના લોકો’- દુબઈ એક્સપોમાં બોલ્યા પીયુષ ગોયલ

પીયૂષ ગોયલે દુબઈ એક્સપોના ઈન્ડિયા પેવેલિયનમાં કહ્યું કે UAEએ ભારતને તેના હૃદયમાં કાયમી સ્થાન આપ્યું છે. દુબઈ એક્સપોમાં ભારતનું પેવેલિયન કાયમી છે અને તૂટશે નહીં. ઈન્ડિયા પેવેલિયનમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે જ્યાં દૂર-દૂરથી લોકો સતત આવી રહ્યા છે.

'UAEના હૃદયમાં કાયમ માટે વસી ગયુ છે ભારત, અમારી મિત્રતા જોઈને ઈર્ષ્યા કરી રહ્યા છે દુનિયાના લોકો'- દુબઈ એક્સપોમાં બોલ્યા પીયુષ ગોયલ
Union Minister Piyush Goyal
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 9:25 PM
Share

ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે દુબઈ એક્સપોમાં  (Dubai Expo) એક મોટી વાત કહી. પીયૂષ ગોયલે દુબઈ એક્સપોમાં ઈન્ડિયા પેવેલિયનની (India pavilion) ભવ્ય સફળતા પર ભારત અને UAEની મિત્રતાની દિલથી પ્રશંસા કરી હતી. ઈશારામાં ઘણું કહ્યું. પીયૂષ ગોયલે કહ્યું કે અમારી મિત્રતા દુનિયાના ઘણા દેશોમાં ઈર્ષ્યાનો મુદ્દો બની ગઈ છે. આપણી મિત્રતા દિવસેને દિવસે વધુ મજબૂત થતી જાય છે તે આવા દેશોને પસંદ નથી. જ્યારે સત્ય એ છે કે UAEએ ભારતને હંમેશ માટે પોતાના હૃદયમાં વસાવી લીધું છે. ગોયલે કહ્યું કે દુબઈમાં ઈન્ડિયા એક્સ્પો કાયમ માટે બની ગયો છે, તે ક્યારેય તૂટશે નહીં.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">