પર્સનલ લોન ચુકવવાની તાણમાંથી મેળવો છુટકારો,આપના માટે RBIનો આ છે નવો પ્લાન

કોરોના સંકટનાં સમયમાં લોકોની મુસીબતોને ઓછી કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) વન ટાઈમ લોન રીસ્ટ્રક્ચર સ્કીમને લઈને આવી છે. આનો ફાયદો પર્સનલ લોન લીઘેલા લોકોને મળશે. ઉદ્યોગ જગત ઘણાં સમયથી એક વાર લોનનું આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે માગ કરી રહી હતી. સેન્ટ્રલ બેંકનો આ નિર્ણય પર્સનલ લોન પર કઈ રીતે લાગુ થશે તે સમજીએ. 1. […]

પર્સનલ લોન ચુકવવાની તાણમાંથી મેળવો છુટકારો,આપના માટે RBIનો આ છે નવો પ્લાન
http://tv9gujarati.in/personal-loan-ch…aa-che-navo-plan/
Follow Us:
| Updated on: Aug 07, 2020 | 5:56 PM

કોરોના સંકટનાં સમયમાં લોકોની મુસીબતોને ઓછી કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) વન ટાઈમ લોન રીસ્ટ્રક્ચર સ્કીમને લઈને આવી છે. આનો ફાયદો પર્સનલ લોન લીઘેલા લોકોને મળશે. ઉદ્યોગ જગત ઘણાં સમયથી એક વાર લોનનું આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે માગ કરી રહી હતી. સેન્ટ્રલ બેંકનો આ નિર્ણય પર્સનલ લોન પર કઈ રીતે લાગુ થશે તે સમજીએ.

1. કેવી રીતે પર્સનલ લોન પર લાગુ થશે?

રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે આ સુવિધા કન્ઝ્યુમર લોન,એજ્યુકેશન લોન, હાઉસીંગ લોન, શેર માર્કેટ-ડિબેન્ચર ખરીદવા માટે લીધેલી લોન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ખરીદવા માટે, ક્રેડીટ કાર્ડ લોન, ઓટો લોન, ગોલ્ડ, જ્વેલરી, એફડીનાં બદલામાં લીધેલી લોન, પર્સનલ લોન ટુ પ્રોફેશનલ અને અન્ય કોઈ કામ માટે લેવામાં આવેલી પર્સનલ લોન આ સ્કીમ હેઠળ આવશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

2. આ સ્કીમનો લાભ ઉઠાવવા માટે માપદંડ શું છે?

3. આ સ્કીમનો ફાયદો માત્ર નીજી બોજો લેનારાઓને મળશે તે સ્ટેન્ડર્ડ રહેશે. આ સિવાય 1 માર્ચ 2020 સુધી 30 દિવસ સુદીના ડિફોલ્ટરોને પણ આ સુવિધા મળશે. એનાથી વધારે દિવસો માટેના ડિફોલ્ટરો આ સ્કીમનો લાભ નહી લઈ શકે. આ સિવાય જે દિવસથી આ લાગુ કરવાનો પ્લાન આવશે તે દિવસ સુધી એકાઉન્ટ સ્ટાન્ડર્ડ હોવું જરૂરી છે.

4.  આ પ્લાનની ડેડલાઈન શું છે?

રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે બધી બેંકોને લોન રીકાસ્ટ સ્કીમ માટે વધારેમાં વધારે 31 ડિસેમ્બર 2020 સુધીનો સમય આપવામાં આવ્યો છે. એ સિવાય તેને લાગુ કરવાની સમય અવધી 90 દિવસ છે. મતલબ કે જે દિવસે લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થશે તેના 90 દિવસની અંદર તેને લાગુ કરવાની રહેશે.

5. બેંક તમને શું વિકલ્પ આપી શકે છે?

RBIની ગાઈડલાઈન્સ પ્રમાણે લોન રીસ્ટ્રક્ચરીંગ સ્કીમ હેઠળ બેંક કોઈ પર્સનલ લોનધારકને પેમેન્ટ રીશિડ્યુલની સુવિધા આપી શકે છે. એ સિવાય વ્યાજને અલગ ફેસીલીટીનાં રૂપે કરી શકાય છે. આવકને જોઈને મોરાટોરીયમની સુવિધા પણ આપી શકાય છે. જો કે વધારેમાં વધારે 2 વર્ષ સુધી આ હોઈ શકે છે. એ સિવાય શક્ય છે કે લોનની સમયમર્યાદાને વધારી દેવામાં આવી શકે છે જેથી કરીને EMI ઓછો થઈ શકે છે. અગર મોરાટોરિયમનાં વિકલ્પ પર સહમતિ બની જાય છે તો રિઝોલ્યુશન પ્લાન પાક્કો થતા જ તે લાગુ પણ કરી દેવાશે.

6. રિઝોલ્યુશન પ્લાન માટે અન્ય મહત્વપૂર્ણ શરત કઈ રહેશે?

ગાઈડ લાઈન મુજબ રિઝોલ્યુશન પ્લાનને ત્યારે જ પુરો થયેલો માનવામાં આવશે કે જ્યારે 1) બેંક અને ધિરાણ લેનાર એ દિશામાં સહમતિ પર પહોચે છે અને રિઝોલ્યુશનને લઈને એગ્રીમેન્ટ પર આગળ વધે છે. 2)એગ્રીમેન્ટ મુજબ આપનાર અને લેનાર વચ્ચે જે કઈ પણ નક્કી થાય છે તે બેંકનાં બુક ઓફ એકાઉન્ટમાં અપડેટ જોઈ શકાય. 3) આ સિવાય ધિરાણ લેનાર બેંકનો ડિફોલ્ટર ન હોવો જોઈએ

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">