AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : જો તમારે માર્કેટના કડાકાના નુકસાનથી બચવું હોય તો આ પ્રકારે પોર્ટફોલિયો બનાવો, નહીં ડૂબે પરસેવાની કમાણી

સેન્સેક્સ અને નિફ્ટી ગયા સપ્તાહથી ચાલી રહેલા ઘટાડા વચ્ચે લગભગ 5 ટકા નીચે આવ્યા છે.

Share Market : જો તમારે માર્કેટના કડાકાના નુકસાનથી બચવું હોય તો આ પ્રકારે પોર્ટફોલિયો બનાવો, નહીં ડૂબે પરસેવાની કમાણી
શેરબજારમાં ઉતાર - ચઢાવની સ્થિતિ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 9:13 AM
Share

શેરબજારે 2021માં તેના રોકાણકારોને બમ્પર નફો આપ્યો હતો પરંતુ 2022માં અત્યાર સુધી આંચકા આપવાનું ચાલુ રાખ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી ગયા સપ્તાહથી ચાલી રહેલા ઘટાડા વચ્ચે લગભગ 5 ટકા નીચે આવ્યા છે. આ કિસ્સામાં જો રોકાણકારો અમુક ટિપ્સ અપનાવીને તેમનો પોર્ટફોલિયો બનાવે છે તો તેઓ બજારના આ ઘટાડાના નુકસાનથી પોતાને બચાવી શકે છે અને પૈસાની ખોટ પણ નહીં થાય.

એકસાથે તમામ રોકાણ ન કરો

જેમ તમે જોઈ શકો છો છેલ્લા એક સપ્તાહમાં બજાર લગભગ 5% નીચે આવ્યું છે. તે કિસ્સામાં જો તમે રૂ.1000નો સ્ટોક ખરીદ્યો હશે તો તમારું કુલ નુકસાન માત્ર રૂ. 50 છે જ્યારે જેમણે રૂ.10 લાખનું રોકાણ કર્યું હોય તેનું નુકસાન 50 હજાર રૂપિયા થાય છે. આ માટે તે સ્પષ્ટ છે કે પોર્ટફોલિયોમાંના તમામ નાણાં એક જગ્યાએ રોકવા જોઈએ નહીં.

નવા રોકાણકારો આ અભિગમ અપનાવે

જો તમે નવા રોકાણકાર છો અને બજાર વિશે વધુ જાણતા નથી તો ઇક્વિટીમાં રોકાણ કરવાને બદલે મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું વધુ સારું છે. તેનાથી તમને માર્કેટને સમજવામાં સમય મળશે. આ માટે તમે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. જો તમે ફંડ મેનેજમેન્ટનું કામ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) ના વ્યાવસાયિકો પર છોડી દો તો સારું રહેશે.

SIP મારફતે રોકાણ વધુ સુરક્ષિત

ઇક્વિટી સાથેના મ્યુચ્યુઅલ ફંડોએ પણ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મારફતે દર મહિને નાની રકમનું રોકાણ કરવું જોઈએ. આ તમને કોઈપણ જોખમ લીધા વિના ઉચ્ચ વળતર મેળવવાની મંજૂરી આપે છે. બજારમાં ઘટાડો અથવા ઉછાળો પણ SIP પર અચાનક અસર કરતું નથી જે પોર્ટફોલિયોને સ્થિર રાખે છે.

તમે સોના અને ચાંદીમાં પણ પૈસા રોકી શકો છો

મોટાભાગના રોકાણકારો શેરબજારમાં કડાકાથી બચવા માટે સોના અને ચાંદીમાં રોકાણ કરે છે. વિશ્વભરના બજારોમાં જોખમ વધતાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઉદ્યોગોમાં ચાંદીનો ઉપયોગ પણ વધી રહ્યો છે જેથી તે આગામી ત્રણ વર્ષમાં અઢી ગણું વળતર આપી શકે.

આ પણ વાંચો : Budget 2022 : 5 રાજ્યની ચૂંટણીની બજેટમાં અસર દેખાશે? શું છે નિષ્ણાંતોનું અનુમાન

આ પણ વાંચો : Budget 2022 : Online Education ને પ્રોત્સાહન આપવા વિશેષ જાહેરાતો થઇ શકે છે, સ્ટાર્ટઅપ્સને ટેક્સમાં છૂટ આપવા વિચારણા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">