LICએ પોતાના 2 ટર્મ પ્લાન પાછા ખેંચ્યા, જાણો પોલિસી ધારક પર શું થશે અસર?

LIC : સૂત્રોના જણાવ્યા અનુસાર રિઇન્શ્યોરન્સ રેટમાં વધારાને કારણે આ ટર્મ પ્લાન પાછા ખેંચી લેવામાં આવ્યા છે. વાસ્તવમાં, આ ટર્મ પ્લાન લોન્ચ થયા પછી તેના પ્રીમિયમમાં કોઈ ફેરફાર થયો નથી.

LICએ પોતાના 2 ટર્મ પ્લાન પાછા ખેંચ્યા, જાણો પોલિસી ધારક પર શું થશે અસર?
LIC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 5:19 PM

LICએ તેના બે ટર્મ પ્લાન પાછા ખેંચી લીધા છે. એલઆઈસીના આંતરિક પરિપત્રમાં આ માહિતી આપવામાં આવી છે. જે મુજબ જીવન અમર અને ટેક ટર્મ પ્લાન પાછા ખેંચવામાં આવી રહ્યા છે. આ નિર્ણય 23 નવેમ્બરથી લાગુ થઈ ગયો છે. એલઆઈસી ટેક ટર્મ પ્લાન એ ઓનલાઈન પોલિસી છે જ્યારે એલઆઈસી જીવન અમર ઓફલાઈન પોલિસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યોજનાઓ બદલાતી પરિસ્થિતિઓના આધારે નવી શરતો સાથે ફરીથી શરૂ કરી શકાય છે. અહેવાલો અનુસાર રિઈન્શ્યોરન્સની વધતી કિંમતને કારણે આ યોજનાઓ પાછી ખેંચી લેવામાં આવી છે.

LICએ શા માટે નિર્ણય લીધો

સૂત્રોના જણાવ્યા અનુસાર રિઈન્શ્યોરન્સ રેટમાં વધારાને કારણે આ ટર્મ પ્લાન પાછા ખેંચી લેવામાં આવ્યા છે. વાસ્તવમાં જીવન અમર પ્લાન ઓગસ્ટ 2019માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને ટેક ટર્મ પ્લાન સપ્ટેમ્બર 2019માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી આ પોલિસીઓના પ્રીમિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે આ સમયગાળા દરમિયાન રિઈન્શ્યોરન્સના દરમાં વધારો થયો છે. વાસ્તવમાં રિઈન્શ્યોરન્સ એ પ્રક્રિયા છે, જ્યારે સામાન્ય લોકોને વીમા પૉલિસી પૂરી પાડતી કંપની તેના જોખમને ઘટાડવા માટે અન્ય વીમા કંપની દ્વારા તેના દ્વારા વિતરિત કરવામાં આવેલી પૉલિસીના અમુક ભાગને આવરી લે છે. જેના કારણે જ્યારે રોગચાળા જેવી ઘટનામાં દાવાની સંખ્યા અચાનક વધી જાય છે, ત્યારે કંપની પરનું જોખમ નિયંત્રણમાં રહે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પોલિસી ધારકો પર શું અસર થશે

જેમણે આ બંને પોલિસીમાં રોકાણ કર્યું છે તેમને આનાથી કોઈ અસર થશે નહીં, તેમની પોલિસી પહેલાની જેમ જ ચાલુ રહેશે અને તેના આધારે લાભો મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આટલું જ નહીં, જે લોકોએ 22 નવેમ્બર સુધીમાં તેમની ખરીદી પૂર્ણ કરી લીધી છે અથવા પોલિસી સાથે સંબંધિત દરખાસ્ત અને પૈસા પણ જમા કરાવવામાં આવ્યા છે તો તે તમામ લોકોને પોલિસી જાહેર કરવામાં આવશે જેમની દરખાસ્ત 30 નવેમ્બર સુધીમાં સ્વીકારવામાં આવશે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">