AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આગામી દિવસોમાં વધી શકે છે GST, જાણો શું છે તેની પાછળનું કારણ

દેશના મોટાભાગના રાજ્યોના નાણા મંત્રાલયો આ જ ચિંતામાં ડૂબેલા હોય તેવી આ કદાચ પહેલી ઘટના હશે. જો GST વળતર જૂનમાં સમાપ્ત થાય તો શું થશે? GST લાગુ કરતી વખતે રાજ્યોને આપવામાં આવેલ આ વીમાની મુદત હવે પૂર્ણ થવાના આરે છે.

આગામી દિવસોમાં વધી શકે છે GST, જાણો શું છે તેની પાછળનું કારણ
GST (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 5:38 PM
Share

દેશના મોટાભાગના રાજ્યોના નાણા મંત્રાલયો (Finance Ministry)  એક જ ચિંતામાં ડૂબેલા હોય તેવી આ કદાચ પહેલી ઘટના હશે. જો GST વળતર જૂનમાં સમાપ્ત થાય તો શું થશે? GST લાગુ કરતી વખતે રાજ્યોને આપવામાં આવેલ આ વીમાની મુદત હવે પૂર્ણ થવાના આરે છે. એટલે કે જૂન 2022 પછી રાજ્યોને GST વળતરના (GST Compensation)  રૂપમાં દર વર્ષે મળનારી રકમ બંધ થઈ જશે. GST વળતરનો એ રીતે વિચાર કરો કે કેન્દ્ર સરકારે ગેરંટી આપી છે કે GST લાગુ થયા પછી ટેક્સમાંથી રાજ્યોની આવક દર વર્ષે ઓછામાં ઓછા 14 ટકા વધશે, જે કેન્દ્ર દ્વારા ભરવામાં આવશે. આ ખામીની ભરપાઈ કરવા માટેની એકમાત્ર રકમ વળતર છે.

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">