AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આગામી દિવસોમાં વધી શકે છે GST, જાણો શું છે તેની પાછળનું કારણ

દેશના મોટાભાગના રાજ્યોના નાણા મંત્રાલયો આ જ ચિંતામાં ડૂબેલા હોય તેવી આ કદાચ પહેલી ઘટના હશે. જો GST વળતર જૂનમાં સમાપ્ત થાય તો શું થશે? GST લાગુ કરતી વખતે રાજ્યોને આપવામાં આવેલ આ વીમાની મુદત હવે પૂર્ણ થવાના આરે છે.

આગામી દિવસોમાં વધી શકે છે GST, જાણો શું છે તેની પાછળનું કારણ
GST (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 5:38 PM
Share

દેશના મોટાભાગના રાજ્યોના નાણા મંત્રાલયો (Finance Ministry)  એક જ ચિંતામાં ડૂબેલા હોય તેવી આ કદાચ પહેલી ઘટના હશે. જો GST વળતર જૂનમાં સમાપ્ત થાય તો શું થશે? GST લાગુ કરતી વખતે રાજ્યોને આપવામાં આવેલ આ વીમાની મુદત હવે પૂર્ણ થવાના આરે છે. એટલે કે જૂન 2022 પછી રાજ્યોને GST વળતરના (GST Compensation)  રૂપમાં દર વર્ષે મળનારી રકમ બંધ થઈ જશે. GST વળતરનો એ રીતે વિચાર કરો કે કેન્દ્ર સરકારે ગેરંટી આપી છે કે GST લાગુ થયા પછી ટેક્સમાંથી રાજ્યોની આવક દર વર્ષે ઓછામાં ઓછા 14 ટકા વધશે, જે કેન્દ્ર દ્વારા ભરવામાં આવશે. આ ખામીની ભરપાઈ કરવા માટેની એકમાત્ર રકમ વળતર છે.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">