આગામી દિવસોમાં વધી શકે છે GST, જાણો શું છે તેની પાછળનું કારણ

દેશના મોટાભાગના રાજ્યોના નાણા મંત્રાલયો આ જ ચિંતામાં ડૂબેલા હોય તેવી આ કદાચ પહેલી ઘટના હશે. જો GST વળતર જૂનમાં સમાપ્ત થાય તો શું થશે? GST લાગુ કરતી વખતે રાજ્યોને આપવામાં આવેલ આ વીમાની મુદત હવે પૂર્ણ થવાના આરે છે.

આગામી દિવસોમાં વધી શકે છે GST, જાણો શું છે તેની પાછળનું કારણ
GST (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 5:38 PM

દેશના મોટાભાગના રાજ્યોના નાણા મંત્રાલયો (Finance Ministry)  એક જ ચિંતામાં ડૂબેલા હોય તેવી આ કદાચ પહેલી ઘટના હશે. જો GST વળતર જૂનમાં સમાપ્ત થાય તો શું થશે? GST લાગુ કરતી વખતે રાજ્યોને આપવામાં આવેલ આ વીમાની મુદત હવે પૂર્ણ થવાના આરે છે. એટલે કે જૂન 2022 પછી રાજ્યોને GST વળતરના (GST Compensation)  રૂપમાં દર વર્ષે મળનારી રકમ બંધ થઈ જશે. GST વળતરનો એ રીતે વિચાર કરો કે કેન્દ્ર સરકારે ગેરંટી આપી છે કે GST લાગુ થયા પછી ટેક્સમાંથી રાજ્યોની આવક દર વર્ષે ઓછામાં ઓછા 14 ટકા વધશે, જે કેન્દ્ર દ્વારા ભરવામાં આવશે. આ ખામીની ભરપાઈ કરવા માટેની એકમાત્ર રકમ વળતર છે.

Latest News Updates

કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ નોંધવા મહેસાણામાં કરાઇ અરજી
કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ નોંધવા મહેસાણામાં કરાઇ અરજી
સાબરડેરીના ડિરેક્ટરે કર્યા ગંભીર આક્ષેપો, પગથિયાંમાં બેસી કર્યો વિરોધ
સાબરડેરીના ડિરેક્ટરે કર્યા ગંભીર આક્ષેપો, પગથિયાંમાં બેસી કર્યો વિરોધ
કનુ કલસરિયાએ તળાજામાં ભાજપમાં જોડાવાને લઈને આપ્યુ આ નિવેદન- વીડિયો
કનુ કલસરિયાએ તળાજામાં ભાજપમાં જોડાવાને લઈને આપ્યુ આ નિવેદન- વીડિયો
હિંમતનગરના કોલેજ રોડ પર દબાણો પર ફર્યુ બુલડોઝર, વિદ્યાર્થીઓને રાહત
હિંમતનગરના કોલેજ રોડ પર દબાણો પર ફર્યુ બુલડોઝર, વિદ્યાર્થીઓને રાહત
મોડાસામાં શ્વાને આતંક મચાવ્યો, 9 લોકોને બચકાં ભરતા સારવાર માટે ખસેડાયા
મોડાસામાં શ્વાને આતંક મચાવ્યો, 9 લોકોને બચકાં ભરતા સારવાર માટે ખસેડાયા
રા઼જકોટ ભાજપમાં જૂથવાદનો અંત, એક મંચ પર આવ્યા પરસ્પર વિરોધી જૂથો
રા઼જકોટ ભાજપમાં જૂથવાદનો અંત, એક મંચ પર આવ્યા પરસ્પર વિરોધી જૂથો
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
g clip-path="url(#clip0_868_265)">