AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment: થાપણદારોને સરકારની ભેટ, હવે બેંક જમા રકમ પર 5 લાખ રૂપિયાની ગેરંટી આપવામાં આવશે

Investment: સરકારે ડીઆઈસીજીસી એક્ટમાં સુધારો કરવાની દરખાસ્ત કરી છે. આનથી 5 લાખ રૂપિયા સુધીના સંકટમાં બેંકોના થાપણદારોની મૂડી પર વીમાનું રક્ષણ કરશે.

Investment: થાપણદારોને સરકારની ભેટ, હવે બેંક જમા રકમ પર 5 લાખ રૂપિયાની ગેરંટી આપવામાં આવશે
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 02, 2021 | 5:11 PM

Investment: સરકારે ડીઆઈસીજીસી એક્ટમાં સુધારો કરવાની દરખાસ્ત કરી છે. આનથી 5 લાખ રૂપિયા સુધીના સંકટમાં બેંકોના થાપણદારોની મૂડી પર વીમાનું રક્ષણ કરશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2021 માં ડીઆઈસીજીસી (ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન) એક્ટમાં સુધારો કરવાની દરખાસ્ત કરી છે. સરકારે ગત બજેટ 2020 માં બેંક ગ્રાહકો માટે થાપણો પરની વીમા કવચની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરી હતી.

ડીઆઈસીજીસી એક્ટ -1961 માં સુધારા કરાશે થાપણો પરના વીમાનું રક્ષણ પાંચ ગણી વધારીને પાંચ લાખ રૂપિયા કરવા માટે સરકારે ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) એક્ટમાં સુધારો કરવાની દરખાસ્ત કરી છે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે, હું આ સત્રમાં ડીઆઈસીજીસી એક્ટ -1961 માં સુધારા રજૂ કરીશ. આ સાથે આ જોગવાઈઓને તર્કસંગત બનાવી શકાય તેમ છે.

તાજેતરમાં આ બેંકો ઉપર સંકટ તોળાયું હતું નાના મંત્રીએ કહ્યું કે આ પગલાથી તે બેંકોના થાપણદારોને રાહત મળશે જે હાલના સમયમાં સંકટમાં છે. ડીઆઇસીજીસી એ ભારતીય રિઝર્વ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. તે બેંક થાપણો પર વીમા કવચ પ્રદાન કરે છે. હાલના સમયમાં પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી (પીએમસી) બેંક, યસ બેંક અને લક્ષ્મી વિલાસ બેંક ઉપર સંકટ તોળાયું હતું.

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

વર્તમાન બજેટ સત્રમાં જ સુધારો કરવામાં આવશે નાણાં પ્રધાને 2021 ના ​​બજેટમાં કહ્યું હતું કે હાલના બજેટ સત્રમાં ડીઆઈસીજીસી એક્ટ 1961 માં સુધારો કરીને પ્રસ્તાવ લાવવામાં આવશે જેથી જોગવાઈઓને આગળ ધપાવી શકાય. આ સ્થિતિમાં જો કોઈ બેંક પોતાની જવાબદારી પૂરી કરવામાં અસ્થાયીરૂપે નિષ્ફળ જશે તો બેંકમાં જમા રકમ કરનારાઓને તેમની રકમ 5 લાખ રૂપિયા સુધી સરળતાથી અને સમયસર મળી જશે.

અમરેલીના લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક સોસાયટી જળમગ્ન
અમરેલીના લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક સોસાયટી જળમગ્ન
ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ
ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ
બાબરા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, 50 જેટલા વીજપોલ ધરાશાયી
બાબરા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, 50 જેટલા વીજપોલ ધરાશાયી
ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">