ગૌતમ અદાણીએ એકજ દિવસમાં 25000 કરોડનો ગુમાવ્યા, તમામ 10 શેર્સમાં ઘટાડો નોંધાયો

સોમવારે અદાણી ગ્રુપ(Adani Group)ની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો હતો. તેના કારણે ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. 25,000 કરોડનો ઘટાડો થયો હતો. અદાણી પોર્ટ્સ એન્ડ SEZ (APSEZ), ગૌતમ અદાણીની આગેવાની હેઠળની આ જૂથની કંપની ડેલોઈટ હાસ્કિન્સ એન્ડ સેલ્સે રાજીનામું આપ્યા પછી અદાણી જૂથના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

ગૌતમ અદાણીએ એકજ  દિવસમાં 25000 કરોડનો ગુમાવ્યા, તમામ 10 શેર્સમાં ઘટાડો નોંધાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 3:06 PM

સોમવારે અદાણી ગ્રુપ(Adani Group)ની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો હતો. તેના કારણે ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. 25,000 કરોડનો ઘટાડો થયો હતો. અદાણી પોર્ટ્સ એન્ડ SEZ (APSEZ), ગૌતમ અદાણીની આગેવાની હેઠળની આ જૂથની કંપની ડેલોઈટ હાસ્કિન્સ એન્ડ સેલ્સે રાજીનામું આપ્યા પછી અદાણી જૂથના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

આ કારણે અદાણીની નેટવર્થમાં પણ $1.63 બિલિયનનો ઘટાડો થયો અને તે $58.2 બિલિયન પર રહી. આ સાથે અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 22મા નંબરે સરકી ગયા  છે. ટ્રેડિંગ દરમિયાન અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 5.4 ટકાનો ઘટાડો થયો હતો. અંતે તે 3.3 ટકાના ઘટાડા સાથે રૂ. 2,456 પર બંધ રહ્યો હતો.

ડેલોઇટ છેલ્લા છ વર્ષથી અદાણી પોર્ટ્સના ઓડિટર હતા પરંતુ શનિવારે તેણે રાજીનામું આપી દીધું હતું. અદાણી પોર્ટ્સે જણાવ્યું હતું કે તેણે ડેલોઈટનું રાજીનામું સ્વીકાર્યું છે અને નવા ઓડિટર તરીકે MSKA અને એસોસિએટ્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની નિમણૂક કરી છે. અદાણી પોર્ટ્સનો શેર સોમવારે લગભગ બે ટકા ઘટીને 787 ટકા પર બંધ થયો હતો. અંબુજા સિમેન્ટનો શેર 3.4 ટકાના ઘટાડા સાથે રૂ. 441 પર બંધ થયો હતો, જ્યારે અદાણી ટ્રાન્સમિશનનો શેર 2.8 ટકા ઘટીને રૂ.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ મામલો

દરમિયાન, માર્કેટ રેગ્યુલેટર સેબીએ હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપ સામેના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે વધારાના 15 દિવસનો સમય માંગ્યો છે. કોર્ટે સેબીને 14 ઓગસ્ટ સુધીમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું. યુએસ સ્થિત શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ પર એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા. પરંતુ તેના કારણે અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

SEBI એ વધુ સમય માંગ્યો

જોકે, સેબીએ આ કેસમાં અત્યંત જટિલ મુદ્દાઓ સામેલ હોવાનું જણાવીને વધુ સમય માંગ્યો હતો. મે મહિનામાં જ્યારે આ મામલો ઉઠાવવામાં આવ્યો ત્યારે કોર્ટે સેબીને તેની તપાસ પૂર્ણ કરવા માટે માત્ર ત્રણ મહિનાનો સમય આપવાનો ઝોક વ્યક્ત કર્યો હતો, જ્યારે નિયમનકારે જે છ મહિનાનો સમય માંગ્યો હતો.કોર્ટે આખરે સેબીને 14 ઓગસ્ટ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવા માટે કહ્યું છે.

આ મામલો શોર્ટ સેલર, હિંડનબર્ગ રિસર્ચ દ્વારા આ વર્ષની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા અહેવાલને પગલે અદાણી ગ્રૂપ ઓફ કંપનીઓ દ્વારા શેરના ભાવમાં હેરાફેરીના આરોપોને લગતો છે.

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">