પોસ્ટ ઓફીસ સેવિંગ રેટથી બમણું વળતર આપી રહી છે આ યોજના, મોંઘવારી દર કરતાં વધુ વ્યાજ

EPFOએ ટ્વીટમાં લખ્યું છે કે, મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે EPFO ​​તરફથી રિટર્ન અત્યારે સૌથી ઓછું છે. જ્યારે સત્ય એ છે કે EPFO ​​સૌથી વધુ 8.1 ટકા વ્યાજ આપી રહ્યું છે. EPFO તેના ગ્રાહકોને પોસ્ટ ઓફિસ બચત દર કરતાં બમણા કરતાં વધુ વ્યાજ આપી રહ્યું છે.

પોસ્ટ ઓફીસ સેવિંગ રેટથી બમણું વળતર આપી રહી છે આ યોજના, મોંઘવારી દર કરતાં વધુ વ્યાજ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 6:59 PM

ઈપીએફઓ પર અન્ય યોજનાઓ કરતા વધુ વળતર

EPFO ​​બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સભ્યને EPF ખાતા પર 8.1 ટકાના દરે વ્યાજ મળશે. EPFO એ ટ્રસ્ટી મંડળની ભલામણ નાણા મંત્રાલયને મોકલી હતી જ્યાંથી તેને મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં નાણામંત્રીએ સંસદમાં EPFOના વ્યાજ દર વિશે જણાવ્યું.
તેમણે કહ્યું કે EPFOમાં અન્ય યોજનાઓ કરતાં વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તે પહેલા, ઘણા મીડિયા અહેવાલોમાં વ્યાજ દરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને અગાઉના વર્ષોની તુલનામાં વર્તમાન વ્યાજ દર વિશે માહિતી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે EPFOના વ્યાજ દરો સતત ઘટી રહ્યા છે.  હવે સરકાર અને EPFOએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે.

એફડી પર 4 ટકાથી 5 ટકા વ્યાજ

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">