Taxને લઈને ખાસ મધ્યમવર્ગ માટે આવતીકાલે સરકાર કરી શકે છે Budgetમાં આ મોટી જાહેરાતો

સામાન્ય જનતાને 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર અંતરિમ બજેટથી ઘણી આશાઓ છે. નાણાંમંત્રી મિડલ ક્લાસને કંઈક એવી ભેટ પણ આપી શકે છે જેનાથી તેમની આવક વધી જશે અને વધુ બચત કરી શકવા સક્ષમ બનશે. સરકારના પિટારામાંથી શું શું નીકળશે તે જાણવા માટે લોકોમાં ઉત્સુક્તા ઘણી વધી રહી છે. ત્યારે આ વખતે કેન્દ્ર […]

Taxને લઈને ખાસ મધ્યમવર્ગ માટે આવતીકાલે સરકાર કરી શકે છે Budgetમાં આ મોટી જાહેરાતો
Follow Us:
| Updated on: Jan 31, 2019 | 8:02 AM

સામાન્ય જનતાને 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર અંતરિમ બજેટથી ઘણી આશાઓ છે. નાણાંમંત્રી મિડલ ક્લાસને કંઈક એવી ભેટ પણ આપી શકે છે જેનાથી તેમની આવક વધી જશે અને વધુ બચત કરી શકવા સક્ષમ બનશે.

સરકારના પિટારામાંથી શું શું નીકળશે તે જાણવા માટે લોકોમાં ઉત્સુક્તા ઘણી વધી રહી છે. ત્યારે આ વખતે કેન્દ્ર સરકાર મિડલ ક્લાસ માટે આ ચાર મોટી જાહેરાતો કરી શકે છે.

વધી શકે છે ટેક્સ છૂટની સીમા

હાલના સમયમાં લોકોએ અઢી લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નથી આપવાનો રહેતો. પરંતુ એવી આશા સેવાઈ રહી છે કે સરકાર ટેક્સ છૂટની સીમા વધારીને 4 લાખ રૂપિયા સુધી કરવાની છે. લોકો ટેક્સ છૂટની સીમા વધે તેની રાહ લાંબા સમયથી જોઈ રહ્યાં છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અઢી લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ 5 ટકા દરથી ટેક્સ આપવાનો હોય છે. 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ 20 ટકાના દરે ટેક્સ આપવાનો હોય છે અને 10 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકોએ 30 ટકાના દરે ટેક્સ ચૂકવવાનો રહે છે.

પેંશનર્સને થઈ શકે છે ફાયદો

ટેક્સ છૂટ ઉપરાંત સરકાર પેંશનર્સ માટે ઈન્કમ ટેક્સથી જોડાયેલા ફાયદાની જાહેરાત કરી શકે છે. તમને કહી દઈએ કે ગયા દિવસોમાં નાણાં મંત્રી અરૂણ જેટલીએ મિડલ ક્લાસ અને પેંશનર્સને ઈન્કમ ટેક્સમાં છૂટ આપવા માટે ટેક્સ વિભાગ સાથે પણ ચર્ચા કરી હતી. એટલે આશા સેવાઈ રહી છે કે ઈન્ટરિમ નાણાં મંત્રી પિયૂષ ગોયલ તેને લઈને મહત્ત્વની જાહેરાત કરી સકે છે જેનાથી નોકરીયાત લોકોને તેમજ મિડલ ક્લાસ લોકોની પૈસામાં વધુ બચત થશે.

હાઉસિંગ લોનના વ્યાજ પર છૂટ વધવાની આશા

આટલું જ નહીં, આ અંતરિમ બજેટમાં હાઉસિંગ લોનના વ્યાજ પર પણ છૂટ જાહેર કરાઈ શકાય છે. તમને કહી દઈએ કે હોમ લોન પર ચૂકવાયેલા વ્યાજ પર ટેક્સ પર કપાત, કન્સ્ટ્રક્શનના સમયથી લઈને કામ પૂરું થાય ત્યાં સુધીમાં હાંસલ કરી શકાય છે. આ ફાયદો લેવા માટે લોનની અરજી ઘરના નિર્માણ માટે કરેલી હોવી જોઈએ અને 5 વર્ષની અંદર ઘરનું કન્સ્ટ્રક્શન પણ પૂરું થઈ જવું જોઈએ.

બચતની સીમા વધારવા પર પણ થઈ શકે છે જાહેરાત

મધ્યમવર્ગના લોકોની જરૂરિયાતોનું ધ્યાન રાખીને સરકાર બચતની મર્યાદા વધારવા પર પણ કામ કરી રહી છે. મિડલ ક્લાસને સરકાર પાસેથી આશા છે કે આગામી અંતરિમ બજેટમાં સરકાર તેમના માટે મહત્ત્વના અને ફાયદાકારણ જાહેરાતો કરશે. હવે જોવાનું એ રહેશે કે સરકાર તેમના માટે શું જાહેરાતો કરે છે.

[yop_poll id=931]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">