AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેવી રીતે અને કોને મળશે રૂ. 3000 પેન્શન ?, જાણો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંગે તમામ માહિતી

લોકસભાની ચૂંટણી પહેલાં અંતિમ બજેટમાં મોદી સરકારે ગરીબ કામદારોને મોટી ભેટ આપી છે. નાણામંત્રી પીયૂષ ગોયલે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પેન્શન સ્કીમની જાહેરાત કરી છે. સરકાર તરફથી બજેટમાં કહેવામાં આવ્યું છે કે, અસંગઠિત ક્ષેત્રમાં કામકરી રહેલાં લોકોને નિવૃત થયા પછી આજીવન પેન્શન સ્વરૂપે રૂ. 3000 મળશે. આ યોજનામાં જોડાવવા માટે ખૂબજ નાની રકમનું રોકાણ કરવાનું […]

કેવી રીતે અને કોને મળશે રૂ. 3000 પેન્શન ?, જાણો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંગે તમામ માહિતી
| Updated on: Feb 03, 2019 | 10:50 AM
Share

લોકસભાની ચૂંટણી પહેલાં અંતિમ બજેટમાં મોદી સરકારે ગરીબ કામદારોને મોટી ભેટ આપી છે. નાણામંત્રી પીયૂષ ગોયલે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પેન્શન સ્કીમની જાહેરાત કરી છે.

સરકાર તરફથી બજેટમાં કહેવામાં આવ્યું છે કે, અસંગઠિત ક્ષેત્રમાં કામકરી રહેલાં લોકોને નિવૃત થયા પછી આજીવન પેન્શન સ્વરૂપે રૂ. 3000 મળશે. આ યોજનામાં જોડાવવા માટે ખૂબજ નાની રકમનું રોકાણ કરવાનું રહેશે.

યોજના માટે જો કોઈ 18 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ 60 વર્ષ સુધી કામ કરવા માટે દર મહિને રૂ. 55 જમા કરવવાના રહેશે. જ્યારે 29 વર્ષની ઉપરના કામદારે રૂ. 100 જમાં કરવવાના રહેશે. આ માટે દર મહિને જેટલાનું રોકાણ કરશો તેટલું જ તમને વળતર મળશે.

આ પણ વાંચો : જો તમે WhatsApp યૂઝર્સ છો, તો એક ધમાકેદાર IDEA બદલી નાખશે આપની દુનિયા, મળશે પૂરા 35,60,000 રૂપિયા

નાણામંત્રી ગોયલે કહ્યું કે, આ પેન્શન સ્કીમ માટે સરકારે LICની મદદ માંગી છે. જેના દ્વારા પેન્શન આપવામાં આવશે. જો કે ખાસ વાત એ છેકે આ પેન્શન યોજનાનો લાભ તેવા કામદારોને જ મળશે જેમની માસિક આવક રૂ.15 હજારથી ઓછી હશે. જેના માધ્યમથી સરકાર દેશના આશરે 10 કરોડ કામદારોને આ યોજનાથી જોડવા માંગે છે.

સરકારના આ પગલાંના કારણે નાના કામદારો જેમકે ડ્રાઈવર, પ્લમ્બર, ઘરકામ કરતાં નોકરોથી લઈ તમામ કામદારો જેની માસિક આવક રૂ.15 હજારથી ઓછી હશે તેમનો સમાવેશ કરવામાં આવે છે.

દેશમાં સૌથી કામદારો અસંગઠિત ક્ષેત્રમાં છે. જેમાં દેશમાં 50 કરોડની આસપાસ કામદારો છે. જેમાંથી 90 ટકા હિસ્સો અસંગઠિત ક્ષેત્રમાંથી આવે છે.

[yop_poll id=”1032″]

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">