કેવી રીતે અને કોને મળશે રૂ. 3000 પેન્શન ?, જાણો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંગે તમામ માહિતી

લોકસભાની ચૂંટણી પહેલાં અંતિમ બજેટમાં મોદી સરકારે ગરીબ કામદારોને મોટી ભેટ આપી છે. નાણામંત્રી પીયૂષ ગોયલે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પેન્શન સ્કીમની જાહેરાત કરી છે. સરકાર તરફથી બજેટમાં કહેવામાં આવ્યું છે કે, અસંગઠિત ક્ષેત્રમાં કામકરી રહેલાં લોકોને નિવૃત થયા પછી આજીવન પેન્શન સ્વરૂપે રૂ. 3000 મળશે. આ યોજનામાં જોડાવવા માટે ખૂબજ નાની રકમનું રોકાણ કરવાનું […]

કેવી રીતે અને કોને મળશે રૂ. 3000 પેન્શન ?, જાણો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંગે તમામ માહિતી
Follow Us:
| Updated on: Feb 03, 2019 | 10:50 AM

લોકસભાની ચૂંટણી પહેલાં અંતિમ બજેટમાં મોદી સરકારે ગરીબ કામદારોને મોટી ભેટ આપી છે. નાણામંત્રી પીયૂષ ગોયલે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પેન્શન સ્કીમની જાહેરાત કરી છે.

સરકાર તરફથી બજેટમાં કહેવામાં આવ્યું છે કે, અસંગઠિત ક્ષેત્રમાં કામકરી રહેલાં લોકોને નિવૃત થયા પછી આજીવન પેન્શન સ્વરૂપે રૂ. 3000 મળશે. આ યોજનામાં જોડાવવા માટે ખૂબજ નાની રકમનું રોકાણ કરવાનું રહેશે.

યોજના માટે જો કોઈ 18 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ 60 વર્ષ સુધી કામ કરવા માટે દર મહિને રૂ. 55 જમા કરવવાના રહેશે. જ્યારે 29 વર્ષની ઉપરના કામદારે રૂ. 100 જમાં કરવવાના રહેશે. આ માટે દર મહિને જેટલાનું રોકાણ કરશો તેટલું જ તમને વળતર મળશે.

આ પણ વાંચો : જો તમે WhatsApp યૂઝર્સ છો, તો એક ધમાકેદાર IDEA બદલી નાખશે આપની દુનિયા, મળશે પૂરા 35,60,000 રૂપિયા

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

નાણામંત્રી ગોયલે કહ્યું કે, આ પેન્શન સ્કીમ માટે સરકારે LICની મદદ માંગી છે. જેના દ્વારા પેન્શન આપવામાં આવશે. જો કે ખાસ વાત એ છેકે આ પેન્શન યોજનાનો લાભ તેવા કામદારોને જ મળશે જેમની માસિક આવક રૂ.15 હજારથી ઓછી હશે. જેના માધ્યમથી સરકાર દેશના આશરે 10 કરોડ કામદારોને આ યોજનાથી જોડવા માંગે છે.

સરકારના આ પગલાંના કારણે નાના કામદારો જેમકે ડ્રાઈવર, પ્લમ્બર, ઘરકામ કરતાં નોકરોથી લઈ તમામ કામદારો જેની માસિક આવક રૂ.15 હજારથી ઓછી હશે તેમનો સમાવેશ કરવામાં આવે છે.

દેશમાં સૌથી કામદારો અસંગઠિત ક્ષેત્રમાં છે. જેમાં દેશમાં 50 કરોડની આસપાસ કામદારો છે. જેમાંથી 90 ટકા હિસ્સો અસંગઠિત ક્ષેત્રમાંથી આવે છે.

[yop_poll id=”1032″]

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">