હવે અરબપતિ નથી રહ્યા અનિલ અંબાણી! સંપતિમાં થયો આટલો મોટો ઘટાડો

વર્ષ 2008માં ફોર્બ્સ લીસ્ટમાં અનિલ અંબાણી દુનિયા છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ હતા. તેના 11 વર્ષ પછી અનિલ અંબાણી તેમની પ્રતિષ્ઠા બચાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. અનિલ અંબાણી હવે અરબપતિના લીસ્ટમાંથી બાહર થઈ ગયા છે. દેવામાં ડુબેલા અનિલ અંબાણીના પુરા કારોબારની વાત કરીએ તો અત્યારે તેમની પાસે 523 મિલિયન ડૉલર છે એટલે કે […]

હવે અરબપતિ નથી રહ્યા અનિલ અંબાણી! સંપતિમાં થયો આટલો મોટો ઘટાડો
Follow Us:
| Updated on: Jun 18, 2019 | 4:16 AM

વર્ષ 2008માં ફોર્બ્સ લીસ્ટમાં અનિલ અંબાણી દુનિયા છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ હતા. તેના 11 વર્ષ પછી અનિલ અંબાણી તેમની પ્રતિષ્ઠા બચાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. અનિલ અંબાણી હવે અરબપતિના લીસ્ટમાંથી બાહર થઈ ગયા છે.

દેવામાં ડુબેલા અનિલ અંબાણીના પુરા કારોબારની વાત કરીએ તો અત્યારે તેમની પાસે 523 મિલિયન ડૉલર છે એટલે કે 3651 કરોડ રૂપિયાની સંપતિ છે. અંબાણીની આ સંપતિમાં ઘટતા શેરની કિંમતો પણ સામેલ છે. અનિલ અંબાણી બિલેનિયર ક્લબથી બાહર થઈ ગયા છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગ્રુપના મ્યુચ્યુઅલ ફંડ જોઈન્ટ વેન્ચર રિલાયન્સ નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટના 42.88 ટકા ભાગીદારીના વેચાણની જાહેરાતના કારણે સંપતિમાં મોટો ઘટાડો થયો છે. લગભગ 4 મહિના પહેલા ‘ધ રિલાયન્સ ગ્રુપ’ની કિંમત 8 હજાર કરોડ રૂપિયા જેટલી હતી.

આ પણ વાંચો: જાણો સાનિયા મિર્ઝાએ કેમ કહ્યું- હું પાકિસ્તાની ક્રિકેટ ટીમની માતા નથી

રિલાયન્સ ગ્રુપ પર 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. માર્ચ 2018ના આંકડાઓ મુજબ રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ કેપિટલ પર 46,400 કરોડ રૂપિયાનું દેવું છે. તે જ રીતે આર કોમ 47 હજાર 234 કરોડ રૂપિયાના દેવામાં ડુબેલી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યારે રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને ઈન્ફ્રાનું કુલ દેવું 36 હજાર કરોડ રૂપિયા છે. ત્યારે રિલાયન્સ પાવર પર 31 હજાર કરોડ રૂપિયાથી વધારે દેવું છે. તાજેતરમાં જ રિલાયન્સ ગ્રુપના ચેરમેને અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે તેમના ગ્રુપે છેલ્લા 14 મહિનામાં સંપતિઓ વેચીને 35,400 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યુ છે. છેલ્લા 2 વર્ષમાં રિલાયન્સ ગ્રુપની જે 2 મોટી સંપતિઓનું વેચાણ સફળ રહ્યું, તેમાં રિલાયન્સ પાવરનું ડિસ્ટ્રીબ્યૂશન બિઝનેસ અને ગ્રુપનું મ્યુચ્યઅલ ફંડ કારબોર સામેલ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">