CBDT ના એક ફરમાને આવકવેરા અધિકારીઓની ઊંઘ હરામ કરી નાખી છે, જાણો શું છે મામલો?

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ આવકવેરા અધિકારીઓ(Income Tax Officers)ને એક ફરમાન જારી કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં 31 માર્ચ 2021 સુધીમાં ૩ વર્ષથી જુના કેસ ખોલવામાં આવે.

CBDT ના એક ફરમાને આવકવેરા અધિકારીઓની ઊંઘ હરામ કરી નાખી છે, જાણો શું છે મામલો?
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Mar 29, 2021 | 8:10 AM

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ આવકવેરા અધિકારીઓ(Income Tax Officers)ને એક ફરમાન જારી કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં 31 માર્ચ 2021 સુધીમાં ૩ વર્ષથી જુના કેસ ખોલવામાં આવે. આદેશ સામે ઈન્કમટેક્સ ગેઝેટેડ ઓફિસર એસોસિએશને સીબીડીટીને પત્ર લખીને વાંધો વ્યક્ત કર્યો છે. એસોસિએશને કહ્યું છે કે આટલા મોટી સંખ્યામાં કેસ ફરીથી ખોલવા અને તેનું મૂલ્યાંકન કરવું અવ્યવહારિક અને માનવીય રીતે અશક્ય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 ના ​​બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે(Nirmala Sitharaman) એ 3 વર્ષથી વધુ જુના કેસો સમયમર્યાદામાં ખોલવાની જાહેરાત કરી હતી.

એક અધિકારીએ 10 હજાર કેસનું મૂલ્યાંકન કરવું પડશે ઓફિસર્સ એસોસિએશનને પત્રમાં લખ્યું છે કે આ હુકમનામથી આવકવેરા વિભાગના દરેક અધિકારી પર કામનો ભાર 20 ગણો વધુ આવશે. 10 હજારથી વધુ કેસોના આકારણી માટે દરેક અધિકારી જવાબદાર રહેશે. આ સ્થિતિમાં 31 માર્ચ સુધીનો સમય ખૂબ ઓછો છે. આ માટે અધિકારીઓને 30 સપ્ટેમ્બર 2021 સુધીનો સમય આપવો જોઇએ. આવકવેરા આકારણી (Faceless Income Tax Assessment) ની ઓનલાઇન પ્રક્રિયા પછી કેન્દ્ર સરકારે જૂના કેસો ખોલવાની અવધિ 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરી દીધી છે. નાણાં પ્રધાન સીતારામને 2021 ના ​​બજેટમાં આ અંગેની જાહેરાત કરી હતી. જો કે, કરના દગાને લગતા ગંભીર કેસોમાં છુપાયેલ આવક રૂપિયા 50 લાખ કે તેથી વધુની હોય તો કેસ ખોલવાનો સમયગાળો 10 વર્ષનો રહેશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નાણાં પ્રધાને કહ્યું કેમ સમયમર્યાદા ઘટાડાઈ બજેટમાં ફેસલેસ ઇન્કમટેક્સ અપીલ ટ્રિબ્યુનલ શરૂ કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે, એટલે કે ટેક્સના વિવાદના કિસ્સામાં કોઈ પણ વ્યક્તિએ અધિકારી સમક્ષ હાજર થવું પડશે નહીં. ક્યાં વ્યક્તિની તપાસ થઇ રહી છે તે આવકવેરા અધિકારીને ખબર નહીં પડે. નાણાં પ્રધાન સીતારામને કહ્યું હતું કે આવકવેરા આકારણીના કેસ ફરીથી ખોલવા અંગે કરદાતાઓના મનમાં રહેલી અનિશ્ચિતતાને દૂર કરવા તેની અંતિમ તારીખ ઘટાડી દેવામાં આવી છે. બજેટ દરખાસ્ત મુજબ રૂપિયા 50 લાખ સુધીની કરપાત્ર આવકવાળા નાના કરદાતાઓ માટે વિવાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવશે.

Latest News Updates

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
g clip-path="url(#clip0_868_265)">