સતત 3 દિવસ સુધી રહેશે બેંક બંધ, આવી રહી છે આ રજાઓ, જાણો વિગત

બેંકિંગ આપણી જીવનજરૂરિયાત સાથે જોડાયેલી સેવા છે અને તેના લીધે અર્થતંત્ર ચાલે છે. જો આ સેવા સતત ત્રણ દિવસ બંધ રહે તો ઘણાંબધાં કામો અટવાઈ શકે છે. સતત ત્રણ દિવસ બેંક બંધ રહેવાની છે અને તમારે કોઈપણ કામકાજ માટે ઓનલાઈન સેવા અને રોકડ માટે એટીએમ પર જ આધાર રાખવો પડશે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

સતત 3 દિવસ સુધી રહેશે બેંક બંધ, આવી રહી છે આ રજાઓ, જાણો વિગત
Follow Us:
| Updated on: Feb 20, 2020 | 4:27 PM

બેંકિંગ આપણી જીવનજરૂરિયાત સાથે જોડાયેલી સેવા છે અને તેના લીધે અર્થતંત્ર ચાલે છે. જો આ સેવા સતત ત્રણ દિવસ બંધ રહે તો ઘણાંબધાં કામો અટવાઈ શકે છે. સતત ત્રણ દિવસ બેંક બંધ રહેવાની છે અને તમારે કોઈપણ કામકાજ માટે ઓનલાઈન સેવા અને રોકડ માટે એટીએમ પર જ આધાર રાખવો પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો :  કોરોના વાઈરસ સામેની લડાઈમાં આવ્યા આ સારા સમાચાર, વાંચો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શા માટે ત્રણ દિવસની રહેશે રજા? એક દિવસ તો મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે અને તેના લીધે તેને સરકારી જાહેર રજા ગણવામાં આવે છે. જો તેના પછીના દિવસ એટલે કે શનિવારની વાત કરીએ તો તે ચોથો શનિવાર હોવાથી બેંકનું કામકાજ થશે નહીં અને રજા રહેશે. આ સિવાય તેના પછીના દિવસે રવિવાર હોવાથી બેંક ખૂલે તેનો કોઈ સવાલ જ નથી.આમ આ 3 દિવસ માટે બેંકિંગ કામકાજ ખોરવાઈ શકે છે અને તમારા ઓનલાઈન કે એટીએમ પર આધાર રાખવો પડી શકે છે. આમ મોટાભાગની સરકારી બેંકમાં આ 3 દિવસ બંધ રહેવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
g clip-path="url(#clip0_868_265)">