DELHI : ગાજિયાબાદ સ્મશાન ઘાટ પર મોટી દુર્ઘટના, 18ના મોત, અનેક ઈજાગ્રસ્ત

દિલ્લીના ગાજિયાબાદમાં મોટી ઘટના ઘટી છે. મુરાદાનગરના શ્મશાન ઘાટ પરિસરમાં ગેલેરીની છત ધરાશાયી થઈ છે. આ ઘટનામાં 18 લોકોના મૃત્યુના સમાચાર છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, ગાજિયાબાદ જિલ્લામાં મુરાદાનગર સ્થિત શ્મશાન ઘાટના પરિસરમાં થાંભલા ઉપર થાંભલો વરસાદના કારણે પડ્યો હતો. જેમાં લગભગ 40 લોકો દબાઈ […]

DELHI : ગાજિયાબાદ સ્મશાન ઘાટ પર મોટી દુર્ઘટના, 18ના મોત, અનેક ઈજાગ્રસ્ત
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Jan 03, 2021 | 4:44 PM

દિલ્લીના ગાજિયાબાદમાં મોટી ઘટના ઘટી છે. મુરાદાનગરના શ્મશાન ઘાટ પરિસરમાં ગેલેરીની છત ધરાશાયી થઈ છે. આ ઘટનામાં 18 લોકોના મૃત્યુના સમાચાર છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, ગાજિયાબાદ જિલ્લામાં મુરાદાનગર સ્થિત શ્મશાન ઘાટના પરિસરમાં થાંભલા ઉપર થાંભલો વરસાદના કારણે પડ્યો હતો. જેમાં લગભગ 40 લોકો દબાઈ ગઈ હોવાની માહિતી છે.

આ ઘટનામાં અંતિમ સંસ્કાર કરવા માટે લોકો ભોગા થયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચીને કામગીરી કરી રહી છે. જો, કે વરસાદના કારણે થોડી સમસ્યા આવી રહી છે. અત્યાર સૂધી 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

આ ઘટનાના પગલે જિલ્લાધિકારી અને એસએસપી ઘટના સ્થળ પર ઉપસ્થિત છે. ગાજિયાબાદના સ્મશાન ઘાટના પરિસરમાં ઘટનાને લઈને રાજ્ય આપદા મોચન બલવીર દળ મુરાદાબાદની ટીમ પણ ત્યાં પહોંચી છે. ઉપનિરીક્ષક આશુતોષ પાંડે આ સમગ્ર સમિક્ષા કરી રહ્યા છે. આ ટીમમાં 20 લોકો સામેલ છે.

સીએમ યોગીએ આ ઘટનામાં પ્રભાવિત થયેલા લોકો સુધી મદદ પહોંચાડવાનું કહ્યુ અને સાથે ઘાયલ લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે પણ કહ્યુ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">