09 August PANCHANG : આજે શ્રાવણ અધિક માસની કૃષ્ણ પક્ષની નોમ, 9 ઓગસ્ટ બુધવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

|

Aug 09, 2023 | 6:18 PM

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.

09 August PANCHANG : આજે શ્રાવણ અધિક માસની કૃષ્ણ પક્ષની નોમ, 9 ઓગસ્ટ બુધવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી
9 August 2023 Panchang

Follow us on

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.

આ પણ વાંચો : 08 August PANCHANG : આજે રાહુ કાળ મુહૂર્ત ક્યારે ? 8 ઓગસ્ટ મંગળવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

આજે 9 ઓગસ્ટ, 2023નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ના શ્રાવણ અધિક માસની કૃષ્ણ પક્ષની નોમ 04:11 AM થી ઓગસ્ટ 10 સુધી બાદમાં દશમ

વાર:- બુધવાર

યોગ:- વૃદ્ધિ 03:41 PM સુધી બાદ ધ્રુવ

કરણ:- તૈતિલ 03:56 PM સુધી બાદમાં ગર 04:11 AM થી 10 ઓગસ્ટ સુધી

નક્ષત્ર:- કૃતિકા 02:29 AM થી 10 ઓગસ્ટ રોહિણી
સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 06:07 AM

સૂર્યાસ્ત:- 07:08 PM

આજની રાશિ

આજની ચંદ્ર રાશિ છે મેષ રાશિ 7:43 AM સુધી બાદમાં વૃષભ

અભિજીત મુહૂર્ત

આજે અભિજીત મુહૂર્ત નથી

રાહુ કાળ

આજ રોજનો રાહુ કાળ 12:36 pM થી 02:13 pM સુધી રહેશે.હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Published On - 6:30 am, Wed, 9 August 23

Next Article