Bhakti: મૃત્યુ બાદ શું થાય છે આત્માનું? જાણો શું કહે છે ગરુડ પુરાણ

Bhakti: સ્વર્ગ કે નરક ખરેખર થાય છે કે નહીં, આપણે બધા તેના વિશે જાણતા નથી, પરંતુ બાળપણમાં તમે તેના વિશેની બધી વાર્તાઓ સાંભળી હશે.

Bhakti: મૃત્યુ બાદ શું થાય છે આત્માનું? જાણો શું કહે છે ગરુડ પુરાણ
પ્રતીકાત્મક ફોટો
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 31, 2021 | 7:21 PM

Bhakti: સ્વર્ગ કે નરક ખરેખર થાય છે કે નહીં, આપણે બધા તેના વિશે જાણતા નથી, પરંતુ બાળપણમાં તમે તેના વિશેની બધી વાર્તાઓ સાંભળી હશે. ઘરના મોટાભાગના વડીલો બાળકોને સાચો રસ્તો બતાવવા માટે સ્વર્ગ અને નરકની વાર્તાઓ કહેતા હતા અને કહેતા હતા કે જે લોકો સારા કાર્યો કરે છે તેમને સ્વર્ગ મળે છે અને જેઓ ખરાબ કાર્યો કરે છે તેમને નરકની યાતના સહન કરવી પડે છે. પરંતુ ખરેખર કોઈએ સ્વર્ગ અને નરક જોયું નથી, તેથી આ વાર્તાઓ લોકોના મનમાં ક્યાંકને ક્યાંક ભ્રમ પેદા કરે છે.

જો કે આ કિસ્સામાં જ્યોતિષાચાર્ય ડો.અરવિંદ મિશ્રા કહે છે કે આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે, જે નાશ પામનાર છે. જ્યારે આત્મા અજય અને અમર છે. શરીરનો નાશ થયા પછી પણ આત્માની યાત્રા ચાલુ રહે છે. જ્યારે કોઈ મૃત્યુ પામે છે, ત્યારે તેનો આત્મા શરીરમાંથી દૂર થાય છે. આ પછી આત્માનું શું થાય છે તે વિશે ગરુડ પુરાણમાં ઘણું કહેવામાં આવ્યું છે. ચાલો આ વસ્તુઓ વિશે જાણીએ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શરૂઆતમાં આત્મા 13 દિવસ માટે યમલોકમાં જાય છે ગરુણ પુરાણ અનુસાર મૃત્યુ પછી બે યમદૂત યમલોકથી આત્માને વહન કરવા આવે છે અને તેઓ આત્માને ફક્ત 24 કલાક માટે તેમની સાથે રાખે છે. આ 24 કલાકમાં મૃતકના સ્વજનો અંતિમ સંસ્કાર અને તેના શરીરના અન્ય કાર્યો કરે છે. ત્યાં સુધી આત્મા યમલોકમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવતા સારા અને ખરાબ કાર્યો બતાવવામાં આવે છે. આ પછી યમદૂત આત્માને તેના ઘરે પાછો છોડી દે છે.

કર્મો અનુસાર થાય છે  તેના લોકનું નિર્ધારણ આત્મા 13 દિવસ સુધી તેના પોતાના ઘરે રહે છે. જ્યારે મૃત્યુ પછીના 13 દિવસ સુધી વિધિ પૂર્ણ થાય છે, આ પછી આત્મા ફરીથી યમલોકમાં લઈ જવામાં આવે છે. માર્ગમાં ત્યાં ત્રણ જુદા જુદા લોકના માર્ગો છે. પહેલો માર્ગ દેવલોકનો છે, બીજો માર્ગ પિતૃલોકનો અને ત્રીજો નરકનો છે. વ્યક્તિના કાર્યો અનુસાર, તેના નિર્ધારિત કરેલ માર્ગ તરફ જે તે લોકમાં મોકલી દેવામાં આવે છે.

નોંધ: અહીં લેખમાં આપવમાં આવેલી માહિતી પૌરાણિક કથાઓ અને ગ્રંથોનો આધાર રાખીને તૈયાર કરવામાં આવી છે, જેની વાચકોએ નોંધ લેવી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">