AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips for Car: તમારી ગાડીમાં હાજર આટલી વસ્તુઓ તમને દરેક સંકટોથી રાખશે દૂર, જાણો અહી

વાસ્તુશાસ્ત્ર અનુસાર કારમાં કેટલીક વસ્તુઓ રાખવી જરૂરી છે. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને આવનાર સંકટ દૂર થાય છે. આવો જાણીએ શું છે તે વસ્તુઓ.

Vastu Tips for Car: તમારી ગાડીમાં હાજર આટલી વસ્તુઓ તમને દરેક સંકટોથી રાખશે દૂર, જાણો અહી
Vastu Tips for Car
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 11:54 PM
Share

Vastu Tips for Car: આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ પાસે પોતાની કાર છે. આજના સમયમાં, કાર ચોક્કસપણે એક સ્ટેટસ સિમ્બોલ કરતાં વધુ બની ગઈ છે. દરેક વ્યક્તિ પોતાના બજેટ પ્રમાણે કાર ખરીદે છે. જીવનનો આવશ્યક હિસ્સો બની ગયેલી કાર ખરીદતી વખતે આપણે હંમેશા તેની વિશેષતાઓ પર ધ્યાન આપીએ છીએ. પરંતુ તેની સાથે એક બીજું પણ જરૂરી છે, તે વાસ્તુ ટિપ્સ..

તમને જણાવી દઈએ કે કાર ખરીદ્યા પછી લોકો સામાન્ય રીતે કેટલીક બાબતોને નજરઅંદાજ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કારમાં કેટલીક વસ્તુઓ રાખવી જરૂરી છે. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને આવનાર સંકટ દૂર થાય છે. આવો જાણીએ શું છે તે વસ્તુઓ.

ભગવાનની મૂર્તિઓ સામાન્ય રીતે દરેક વ્યક્તિ કારમાં ભગવાન વગેરેની તસવીર લગાવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ગણપતિની નાની મૂર્તિ રાખવી સૌથી શુભ હોય છે. ભગવાન ગણેશનો સંબંધ કેતુ સાથે છે. આવી સ્થિતિમાં જો કારમાં ગણેશજીની મૂર્તિ હોય તો અકસ્માતોથી બચી જશો. આ સિવાય કારમાં હવામાં ઝૂલતી ભગવાન હનુમાનની મૂર્તિ રાખવી પણ શુભ માનવામાં આવે છે.

કાળો કાચબો જો તમે તમારી કારમાં નાનો કાળો કાચબો રાખો છો તો તે ખૂબ જ શુભ હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચબો નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ચોક્કસપણે સકારાત્મક ઉર્જા વધારે છે.

કુદરતી પથ્થર તમે કારના ડેશબોર્ડમાં કેટલાક પ્રાકૃતિક પત્થરો વગેરે રાખી શકો છો, આ પણ શુભ માનવામાં આવે છે, વાસ્તુશાસ્ત્ર અનુસાર, તેઓ પૃથ્વી તત્વ સાથે મજબૂત સંબંધ બનાવે છે અને કારને હંમેશા સુરક્ષિત રાખે છે.

તિબેટીયન ઝંડા તિબેટીયન ધ્વજ આપણે ઘણી કારમાં જોઈએ છીએ તે ખરેખર સમૃદ્ધિના પ્રતીકો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ધ્વજને કારમાં લગાવવાથી સકારાત્મક ઉર્જા વધે છે. હવામાં ઉડતી વખતે તેઓ પોતાની આસપાસ સકારાત્મક ઉર્જા બનાવવાનું કામ કરે છે.

કારમાંથી આ વસ્તુઓ દૂર કરો કારમાં ક્યારેય તૂટેલી વસ્તુ ન રાખો. કારની બારીઓ, કાર્પેટ અને સીટ હંમેશા સાફ રાખો.

આ પણ વાંચો: મુખ્યમંત્રી બદલાતા રાજકોટમાં વિકાસ કાર્યો અટક્યા હોવાનો વિપક્ષનો આક્ષેપ

આ પણ વાંચો: Ankita Lokhande Mehendi : અંકિતા લોખંડેના હાથમાં લાગી વિક્કી જૈનના નામની મહેન્દી, તસવીર જોઇને ફેન્સ થયા ખુશ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">