AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વસંત પંચમી પર શા માટે કરવામાં આવે છે દેવી સરસ્વતીની પૂજા? જાણો પૂજાનો શુભ સમય અને મુહૂર્ત

પંચાગ મુજબ, માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ વસંત પંચમી તરીકે ઉજવાય છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કેમ કરવામાં આવે છે? તેના વિશે જાણીએ.

વસંત પંચમી પર શા માટે કરવામાં આવે છે દેવી સરસ્વતીની પૂજા? જાણો પૂજાનો શુભ સમય અને મુહૂર્ત
વસંત પંચમી - સરસ્વતી પૂજા
| Updated on: Feb 16, 2021 | 8:18 AM
Share

પંચાગ મુજબ, માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ વસંત પંચમી તરીકે ઉજવાય છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કેમ કરવામાં આવે છે? તેના વિશે જાણીએ.

વસંત પંચમી 2021 મુહૂર્ત માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 16 ફેબ્રુઆરીના રોજ સવારે 3:36 વાગ્યે શરૂ થાય છે, જે બુધવાર, 05 ફેબ્રુઆરી, સવારે 5:46 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં વસંત પંચમીનો તહેવાર 16 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.

સરસ્વતી પૂજા 2021 મુહૂર્ત વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવા માટે 05 કલાક 37 મિનિટનો સમય મળશે. તમારે તેની મધ્યમાં જ સરસ્વતીની પૂજા કરવી જોઈએ. સરસ્વતી પૂજા 16 ફેબ્રુઆરીએ 06:59 મિનિટથી 12:35 મિનિટની વચ્ચે કરવી.

વસંત પંચમી પર કેમ સરસ્વતી પૂજા? પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવી સરસ્વતી માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિના દિવસે બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતા. તેથી વસંત પંચમી પર સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.

દેવી સરસ્વતીને આ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ વસંતપંચમીના દિવસે વ્યક્તિએ સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી પીળા કે સફેદ કપડાં પહેરવા જોઈએ. સરસ્વતી દેવીની પૂજા કરતી વખતે પીળા ફૂલ, પીળી મીઠાઈ કે ખીર અર્પણ કરવી જોઈએ.

વસંત પંચમી: શ્રી પંચમી કે જ્ઞાન પંચમી વસંત પંચમીને જ્ઞાન પંચમી અથવા શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. આ દિવસે સરસ્વતી પૂજા ઉપરાંત ભગવાન વિષ્ણુ અને કામદેવની પણ પૂજા કરવામાં આવે છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">