આપના આર્થિક પ્રશ્નો દુર કરશે શ્રી ગણેશનો આ મહામંત્ર !

|

Mar 23, 2021 | 2:33 PM

શ્રી ગણેશનો એક એવો મંત્ર ( GANESH MANTRA ) કે જે વ્યક્તિને આર્થિક પરેશાનીમાંથી દુર કરવાનું ધરાવે છે સામર્થ્ય. માનવામાં આવે છે કે 27 દિવસ સુધી આસ્થા સાથે આ પ્રયોગ કરવાથી શ્રી ગણેશની અવશ્ય વ્યક્તિ પર કૃપા થાય છે.

આપના આર્થિક પ્રશ્નો દુર કરશે શ્રી ગણેશનો આ મહામંત્ર !
શ્રી ગણેશ કૃપા મંત્ર

Follow us on

ભગવાન શ્રી ગણેશને (GANESH) આપણે વિઘ્નહર્તા કહીએ છીએ કારણકે ગજાનન ભક્તોના તમામ દુખને–વિઘ્નોને દુર કરવાનું સામર્થ્ય ધરાવે છે. એમ પણ દરેક શુભ કાર્યની શરુઆત શ્રી ગણેશના સ્મરણથી જ થાય છે, કારણકે ગજાનના પ્રથમ સ્મરણથી દરેક કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે.
આજે અમે આપને શ્રી ગણેશના એવા મંત્ર ( GANESH MANTRA ) વિષે કરીશું વાત કે જેનાથી આપના રોકાયેલા કે અટવાયેલાં નાણા આપને પરત મળશે. સાથે જ એ મહામંત્રના જાપની ખાસ વિધિ પણ અમે આપને જણાવીશું. એવું કહેવાય છે કે આ ખાસ મંત્રનો જો આસ્થાથી જાપ કરવામાં આવે તો તે વ્યક્તિના તમામ આર્થિક પ્રશ્નો દુર થઈ જાય છે.

1. રોકાયેલા નાણાને પરત મેળવવા માટે ગજાનનની પીળા રંગની મૂર્તિની સ્થાપ્ના કરવી.
2. ગજાનનને મોદક અત્યંત પ્રિય છે. દરરોજ પીળા મોદકનો ગજાનને ભોગ લગાવવો.
3. દરરોજ પીળા આસન પર બેસીને ભગવાન ગણેશના આ “ૐ હેરમ્બાય નમ:” મહામંત્રનો 108 વાર જાપ કરવો.

આ પ્રયોગ 27 દિવસ સુધી રોજ કરવો.
માનવામાં આવે છે કે 27 દિવસ સુધી આસ્થા સાથે આ પ્રયોગ કરવાથી શ્રી ગણેશની અવશ્ય વ્યક્તિ પર કૃપા થાય છે. આ મહામંત્રના જાપથી રોકાયેલા નાણા પરત મળે છે અને વ્યક્તિ આર્થિક પરેશાની દુર થાય છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આ પણ વાંચો શું તમે દેવાથી છો પરેશાન ? તો, અચૂક અજમાવો આ ઉપાય !

Next Article