Hanuman Jayanti 2024: આ અનોખા મંદિરમાં પત્ની સાથે બિરાજે છે હનુમાનજી, વાંચો રસપ્રદ કથા

Hanuman Jayanti 2024: ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત ગણાતા હનુમાનજીને આખી દુનિયા બાળ બ્રહ્મચારી તરીકે જાણે છે. પરંતુ રામાયણમાં હનુમાનજીના પુત્રનું પણ વર્ણન છે, જો કે ત્યાં પણ હનુમાનજી બ્રહ્મચારી સાબિત થયા હતા. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં હનુમાનજી તેમની પત્ની સાથે બિરાજમાન છે.

Hanuman Jayanti 2024: આ અનોખા મંદિરમાં પત્ની સાથે બિરાજે છે હનુમાનજી, વાંચો રસપ્રદ કથા
Hanuman Jayanti 2024
Follow Us:
| Updated on: Apr 23, 2024 | 9:14 AM

Hanuman Jayanti 2024:રામાયણ અનુસાર બજરંગબલી જાનકીને ખૂબ જ પ્રિય છે. બજરંગબલી પણ આ પૃથ્વી પરના સાત ઋષિઓમાં સામેલ છે, જેમને અમરત્વનું વરદાન મળ્યું છે. સમગ્ર બ્રહ્માંડ હનુમાનજીને બાળ બ્રહ્મચારી માને છે, પરંતુ એક એવું મંદિર છે જે સાબિત કરે છે કે હનુમાનજીના પણ લગ્ન થયા હતા. ભારતના કેટલાક ભાગોમાં, હનુમાનજીને વિવાહિત માનવામાં આવે છે.

હનુમાનજી પત્ની સાથે બિરાજમાન છે

તેલંગાણામાં એક એવું મંદિર છે જ્યાં હનુમાનજીને વિવાહિત માનવામાં આવે છે. હૈદરાબાદથી 220 કિમી દૂર ખમ્મમ જિલ્લામાં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલાનું મંદિર છે. આ એક પ્રાચીન મંદિર છે. અહીં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલાની પ્રતિમા છે. એવું માનવામાં આવે છે કે જે પણ હનુમાનજી અને તેમની પત્નીના દર્શન કરે છે, તે ભક્તોના દામ્પત્ય જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પતિ-પત્ની વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જાણો કોણ છે હનુમાનજીની પત્ની

આ વિસ્તારોમાં પ્રચલિત માન્યતાઓ અનુસાર, હનુમાનજીની પત્નીનું નામ સુવર્ચલા છે અને તે સૂર્યદેવની પુત્રી છે. અહીં હનુમાનજી અને સુવર્ચલાનું પ્રાચીન મંદિર આવેલું છે. આ સિવાય પરાશર સંહિતામાં હનુમાનજી અને સુવર્ચલાના વિવાહની કથા પણ છે.

આ રીતે હનુમાનજીના લગ્ન થયા હતા

દંતકથા અનુસાર, હનુમાનજી સૂર્ય ભગવાન પાસેથી વિદ્યા મેળવી રહ્યા હતા. સૂર્ય ભગવાન પાસે તેમને 9 વિદ્યા શિખવાની હતી. સૂર્ય નારાયણે તેને 9માંથી 5 વિદ્યાઓ શીખવી હતી, પરંતુ બાકીની વિદ્યાઓ પ્રાપ્ત કરવા માટે તેના લગ્ન કરવા જરૂરી હતા.

આ વિના તે આ વિદ્યા પ્રાપ્ત કરી શકાય તેમ ન હતી. ત્યારે હનુમાનજીની સામે એક સમસ્યા ઊભી થઈ. તે બાળ-બ્રહ્મચારી હતા. સૂર્યદેવે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો. તેમણે તેમની શક્તિથી એક છોકરીને જન્મ આપ્યો. જેનું નામ સુવર્ચલા હતું. સૂર્યદેવે બજરંગબલીને સુવર્ચલા સાથે લગ્ન કરવા કહ્યું.

સૂર્યદેવે કહ્યું કે હનુમાન સુર્વચલા સાથે લગ્ન પછી પણ બ્રહ્મચારી રહેશે, કારણ કે લગ્ન પછી સુવર્ચલા તપસ્યામાં મગ્ન રહેશે. પવન પુત્ર સાથે લગ્ન કર્યા પછી, સુવર્ચલા તપસ્યા કરવા જતા રહ્યા. આ રીતે શ્રી રામ ભક્તના બ્રહ્મચર્યમાં કોઈ અવરોધ ન આવ્યો.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">